શોધખોળ કરો
સર્વે કર્યા બાદ ખેડૂતોને કરાશે સહાય: સીએમ રૂપાણી
(taukte cyclone) “તૌક્તે” વાવાઝોડાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. બાગાયતી પાક ખરાબ થતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. નારયેલી, ચીકુ, જાંબુ જેવા પાક બરબાદ થયા છે.
ગુજરાત
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આગળ જુઓ


















