શોધખોળ કરો
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ, ખલાસીઓને દરિયો ન ખેડવા સૂચના
સંભવિત તૌકતે વાવાઝોડાને પગલે ગુજરાત પ્રશાસન સજજ છે. પોરબંદરના દરિયામાં સામાન્ય કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયા કિનારે ન જવા માટે સૂચના અપાઈ છે. સાથે જ NDRFની બે ટીમ પણ જિલ્લામાં તૈનાત કરાઈ છે. 50 જવાનોની ટીમ દરિયાકાંઠાને ગામોમાં સર્વે કરશે.
સુરત
Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
આગળ જુઓ

















