શોધખોળ કરો
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ, ખલાસીઓને દરિયો ન ખેડવા સૂચના
સંભવિત તૌકતે વાવાઝોડાને પગલે ગુજરાત પ્રશાસન સજજ છે. પોરબંદરના દરિયામાં સામાન્ય કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયા કિનારે ન જવા માટે સૂચના અપાઈ છે. સાથે જ NDRFની બે ટીમ પણ જિલ્લામાં તૈનાત કરાઈ છે. 50 જવાનોની ટીમ દરિયાકાંઠાને ગામોમાં સર્વે કરશે.
ગાંધીનગર
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
આગળ જુઓ
















