શોધખોળ કરો
ઉત્તરાયણમાં ઉજવણીને લઇને સરકારે શું લીધો મોટો નિર્ણય?
ઉત્તરાયણના પર્વની ઉજવણી પરિવારના સભ્યો સાથે કરવાની છૂટ મળશે. નિયત મર્યાદા કરતા વધારે લોકો એક સાથે અગાસી પર નહીં કરી શકે ઉજવણી.અગાસી પર લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.ચાઈનીઝ તુક્કલ અને માંઝાનો ઉપયોગ નહીં કરી શકાય.14 જાન્યુઆરી સુધી રાત્રી કર્ફ્યુનો કડકાઈથી ચૂસ્તપણે અમલવારી કરાશે.પતંગ અને દોરીના બજારમાં ભીડ ન થાય તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે..જ્યારે અગાસી પર ભીડ ન થાય તેનું ધ્યાન રાખવાની સોસાયટીના પ્રમુખ અને મંત્રીની રહેશે. જે સોસાયટીની અગાસી પર ભીડ થશે ત્યાં પ્રમુખ-મંત્રી સામે પગલા લેવાશે...
ગુજરાત
Chaudhary Samaj Meeting : દીકરી પરત લાવવાની માંગ સાથે ચૌધરી સમાજની વાવ-થરાદમાં બેઠક
Jamnagar Unseasonal Rain : જામનગરના લાલપુરમાં કરા સાથે પડ્યો બરબાદીનો વરસાદ
Jagdish Vishwakarma : કોંગ્રેસ MLA કિરીટ પટેલની જગદીશ વિશ્વકર્માએ કરી પ્રશંસા
Nanda Devi Ship : નંદાદેવી જહાજ LPGના જથ્થા સાથે પહોંચ્યું દ્વારકાના વાડીનાર પોર્ટ પર
UCC in Gujarat : UCC કમિટીએ સરકારમાં રજૂ કર્યો ફાઈનલ રિપોર્ટ
આગળ જુઓ





















