શોધખોળ કરો
કોરોના કાળમાં ધૂળેટીની ઉજવણી અંગે DGP આશિષ ભાટિયાએ શું આપ્યું મોટું નિવેદન?
કોરોનાના સંક્રમણમાં વધારો થશે તો કર્ફ્યૂના સમયમાં વધારો કરવાના સંકેત રાજ્ય પોલીસ વડાએ આપ્યા છે. DGP આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે જો સંક્રમણ વધશે તો કર્ફ્યૂના સમયમાં વધારો કરવાની જરૂર પડશે. જો કે સંક્રમણની સ્થિતિ કેવી હશે તેના પ્રમાણે નિર્ણય લેવાશે. સાથે જ કોરોનાનું સંક્રમણ વધતા ધૂળેટીની ઉજવણી પર કેટલાક અંકુશના પણ સંકેત આપ્યા.આશિષ ભાટિયાએ કહ્યું સંક્રમણ વધ્યું હોવાથી ધૂળેટીની ઉજવણીમાં ભીડ ન થાય તે જરૂરી છે.ચારથી વધુ લોકો એક સાથે ભેગા થઈ ઉજવણી ન કરે તે પણ જરૂરી છે.
ગુજરાત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
આગળ જુઓ


















