શોધખોળ કરો
કોરોના કાળમાં ધૂળેટીની ઉજવણી અંગે DGP આશિષ ભાટિયાએ શું આપ્યું મોટું નિવેદન?
કોરોનાના સંક્રમણમાં વધારો થશે તો કર્ફ્યૂના સમયમાં વધારો કરવાના સંકેત રાજ્ય પોલીસ વડાએ આપ્યા છે. DGP આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે જો સંક્રમણ વધશે તો કર્ફ્યૂના સમયમાં વધારો કરવાની જરૂર પડશે. જો કે સંક્રમણની સ્થિતિ કેવી હશે તેના પ્રમાણે નિર્ણય લેવાશે. સાથે જ કોરોનાનું સંક્રમણ વધતા ધૂળેટીની ઉજવણી પર કેટલાક અંકુશના પણ સંકેત આપ્યા.આશિષ ભાટિયાએ કહ્યું સંક્રમણ વધ્યું હોવાથી ધૂળેટીની ઉજવણીમાં ભીડ ન થાય તે જરૂરી છે.ચારથી વધુ લોકો એક સાથે ભેગા થઈ ઉજવણી ન કરે તે પણ જરૂરી છે.
ગુજરાત
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Gujarat Weather Forecast : આજે ગુજરાતના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
આગળ જુઓ





















