શોધખોળ કરો
DWARKA:ત્રણ દિવસ દ્વારકા મંદિરમાં ભક્તોને નહિ મળે પ્રવેશ
કોરોનાને ધ્યાનમાં રાખીને ફુલડોલ મહોત્સવમાં ભક્તોનો જમાવડો નહિં રહે.મંદિર 27 થી 29 માર્ચ સુધી બંધ રહેશે. આ વખતે સાદગીથી મહોત્સવની ઉજવણી કરાશે.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
આગળ જુઓ




















