શોધખોળ કરો
કોરોના વકરતા ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઇને સરકારે શું લીધો મોટો નિર્ણય?
4 મે થી ધોરણ 10 અને 12ની CBSE બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. કોરોના કાળ વચ્ચે યોજાતી પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. જેમાનો એક નિયમ છે કે કોઈ વિદ્યાર્થીને તાવ, શરદી કે ખાંસી હશે તો તેણે બેસવું પડશે અલગ રૂમમાં પરીક્ષા આપવી પડશે. આ માટે દરેક પરીક્ષા કેંદ્ર પર સ્પેશ્યલ રૂમ રખાશે. જે વિદ્યાર્થીનું ટેમ્પરેચર વધારે અથવા તાવ.. શરદી કે ખાંસી હશે.. તો તેણે સ્પેશ્યલ રૂમમાં પરીક્ષા આપવી પડશે. તો એક બેન્ચ પર એક જ વિદ્યાર્થી પરીક્ષા આપશે અને તેણે ફરજિયાત માસ્ક પહેરવું પડશે
ગુજરાત
Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર
Bomb threat : રાજ્યમાં ફરી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો મોટો નિર્ણય, આ નેતાઓને 'નો ટિકિટ'
Rushikesh Patel Statement: રાજ્યમાં ગેસના પુરવઠા અંગે શું બોલ્યા મંત્રી ઋષિકેશ પટેલ?
આગળ જુઓ



















