શોધખોળ કરો
Advertisement
કોરોના વકરતા ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઇને સરકારે શું લીધો મોટો નિર્ણય?
4 મે થી ધોરણ 10 અને 12ની CBSE બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. કોરોના કાળ વચ્ચે યોજાતી પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. જેમાનો એક નિયમ છે કે કોઈ વિદ્યાર્થીને તાવ, શરદી કે ખાંસી હશે તો તેણે બેસવું પડશે અલગ રૂમમાં પરીક્ષા આપવી પડશે. આ માટે દરેક પરીક્ષા કેંદ્ર પર સ્પેશ્યલ રૂમ રખાશે. જે વિદ્યાર્થીનું ટેમ્પરેચર વધારે અથવા તાવ.. શરદી કે ખાંસી હશે.. તો તેણે સ્પેશ્યલ રૂમમાં પરીક્ષા આપવી પડશે. તો એક બેન્ચ પર એક જ વિદ્યાર્થી પરીક્ષા આપશે અને તેણે ફરજિયાત માસ્ક પહેરવું પડશે
ગુજરાત
Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળો
Porbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં
Banasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી
Gir Somnath | ડમાસા ગામમાં શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા છેડાયો વિવાદ
Gandhinagar | ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, ગુજરાત સરકાર કરશે 24700થી વધુ કાયમી શિક્ષકોની ભરતી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement