શોધખોળ કરો
ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં લીધો નિર્ણય, ધોરણ-12ના રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ આપી શકશે પરીક્ષા
ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં લીધો નિર્ણય. ધોરણ-12ના જે વિદ્યાર્થીઓ પરિણામથો અસંતુષ્ટ હોય તેઓ રિઝલ્ટ જમા કરીને પરીક્ષા આપી શકે છે. તો આ તરફ ધોરણ-10ના વિદ્યાર્થીઓએ પણ ધોરણ-12ની જેમ પરીક્ષા માટે વિકલ્પની માંગ કરી છે.
ગુજરાત
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
આગળ જુઓ




















