શોધખોળ કરો
Advertisement
પાટણ: સિદ્ધપુરમાં તર્પણ વિધિમાં 3થી વધુ શ્રદ્ધાળુ પર લગાવાઈ રોક
પાટણ: કોરોના સંક્રમણ વધતા પ્રશાસનો મહત્વનનો નિર્ણય લીધો છે. સિદ્ધપુરમાં તર્પણમાં 3થી વધુ શ્રદ્ધાળુ હાજર નહીં રહી શકે, વૃદ્ધો અને 10 વર્ષથી નાનાં બાળકો નહીં આવી શકે. સરસ્વતી નદીના પટ અને માધુપાવડિયા ઘાટના 1 કિમીના વિસ્તારમાં ખાણી-પીણી અને લારી-ગલ્લા પર પ્રતિબંધ. તર્પણવિધિમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે, માસ્ક ફરજિયાત, નહીંતર રૂપિયા 1 હજાર દંડ કરાશે. 127 ભૂદેવોના કોરોના ટેસ્ટ કરાતાં 3 પોઝિટિવ આવ્યા છે.
ગુજરાત
Porbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવ
Banaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન
Kheda News | ગુજરાતની સૌથી મોટી પંચાયતની ઘોર બેદરકારીના કારણે 300 જેટલા બાળકો રોગચાળાનો ભોગ બને તો નવાઈ નહીં
Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement