શોધખોળ કરો
PM Modi Speech | લાલ કિલ્લા પરથી PM મોદીની સ્પેશિયલ સ્પીચ|Independence Day 2024 | 15 August
પીએમ મોદીએ કહ્યું કે ત્રણ કરોડ પરિવારોને નળથી પાણી મળી રહ્યું છે. જલ જીવન મિશન હેઠળ 12 કરોડ પરિવારોને નળથી પાણી મળી રહ્યું છે. 15 કરોડ પરિવારો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. ગરીબો, દલિતો, પીડિત, આદિવાસી ભાઈ-બહેનોને પાણી મળી રહ્યુ નહોતું.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે અમે દેશવાસીઓ માટે 1500 થી વધુ કાયદાઓ નાબૂદ કર્યા છે, જેથી લોકોને તેમાં ફસાવું ના પડે. અમે એવા કાયદા પણ નાબૂદ કર્યા છે જે નાની ભૂલો માટે લોકોને જેલમાં ધકેલી દેતા હતા. ફોજદારી કાયદો બદલવામાં આવ્યો છે. હું દરેક પક્ષના પ્રતિનિધિઓને અમારા Ease of Living મિશન તરફ પગલાં ભરવામાં મદદ કરવા આહ્વાન કરું છું.
રાજનીતિ
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
આગળ જુઓ
















