શોધખોળ કરો
ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ, રાજેન્દ્ર ત્રિવેદીએ કરી પૂજા-અર્ચના
ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ કરાઇ હતી. વિધાન સભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ નેત્રોત્સવ વિધિમાં ભાગ લીધો હતો. અને પૂજા-અર્ચના કરી હતી. નેત્રોત્સવના દિવસે 1500 યજમાન, સાધુ અને સંતો માટે ભંડારનું આયોજન કરાયું છે.
ગુજરાત
Mansukh Vasava : 'આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરો', મનસુખ વસાવાના આક્રમક તેવર
Gujarat Rain Forecast : વીજળીના કડાકા-ભડાકા સાથે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ
Gujarat Rain Forecast : ગુજરાતમાં તૂટી પડશે ગાજવીજ સાથે વરસાદ , હવામાન વિભાગની મોટી આગાહી
Gujarat Corporations Mayor Announcement : કઈ મનપામાં કોણ બન્યું મેયર ?
Babesia virus : ગીરના જંગલમાં એક સપ્તાહમાં પાંચ સિંહના મોતથી વન વિભાગ થયું દોડતું.
આગળ જુઓ




















