શોધખોળ કરો
ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ, રાજેન્દ્ર ત્રિવેદીએ કરી પૂજા-અર્ચના
ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ કરાઇ હતી. વિધાન સભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ નેત્રોત્સવ વિધિમાં ભાગ લીધો હતો. અને પૂજા-અર્ચના કરી હતી. નેત્રોત્સવના દિવસે 1500 યજમાન, સાધુ અને સંતો માટે ભંડારનું આયોજન કરાયું છે.
ગુજરાત
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
આગળ જુઓ


















