શોધખોળ કરો
સુરેન્દ્રનગરના કારોલ ગામમાં કેનાલમાં પાણી નહીં, ઊભો પાક સુકાતા વધી ખેડૂતોની મુશ્કેલી
સુરેન્દ્રનગર(Surendranagar)ના ચુડાના કારોલ ગામમાં કેનાલો સુકી હોવાથી ખેડૂતો(farmers)ની મુશ્કેલી વધી ગઈ છે. સિંચાઈ માટે પાણી ન હોવાના કારણે ઊભો પાક(crops) પણ સુકાઈ રહ્યો છે. ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી છે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















