શોધખોળ કરો
ચોટીલા ચામુંડા મંદિર આવતીકાલથી ભક્તો માટે ખુલ્લુ મુકાશે, ભક્તજનોને શું કરાઈ અપીલ?
ચોટીલા ચામુંડા મંદિર(Chotila Chamunda Temple) આવતીકાલથી ભક્તો(Devotees) માટે ખુલી જશે. મંદિર સવારે 6.30 થી રાત્રિના 6 સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. ભક્તોજનોને મંદિરમાં માસ્ક, સોશિયલ ડિસટન્સ સહિતના નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
ગુજરાત
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી
આગળ જુઓ



















