શોધખોળ કરો
ચોટીલા ચામુંડા મંદિર આવતીકાલથી ભક્તો માટે ખુલ્લુ મુકાશે, ભક્તજનોને શું કરાઈ અપીલ?
ચોટીલા ચામુંડા મંદિર(Chotila Chamunda Temple) આવતીકાલથી ભક્તો(Devotees) માટે ખુલી જશે. મંદિર સવારે 6.30 થી રાત્રિના 6 સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. ભક્તોજનોને મંદિરમાં માસ્ક, સોશિયલ ડિસટન્સ સહિતના નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
ગુજરાત
Mansukh Vasava: ગુજરાતમાં દારૂબંધીના દંભનો ભાજપના સાંસદે વધુ એક વખત કર્યો પર્દાફાશ
'બ્રહ્મસમાજ ભીખ માંગે તો નાનપ ન હોય', સ્વામિનારાયણના સાધુની વિવાદાસ્પદ ટિપ્પણી
Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ
NagarPalika President List: ભાજપે નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની કરી વરણી, જુઓ સંપૂર્ણ યાદી
Karan Joshi Controversy: ‘લાલો’ ફિલ્મના અભિનેતા વિવાદમાં, કરણ જોશી પર અભિનેત્રીના ગંભીર આરોપ
આગળ જુઓ
















