શોધખોળ કરો
મહુડી મંદિર દર્શનાર્થીઓ માટે નથી રખાયુ બંધ, સરકારી ગાઇડલાઇનના પાલન સાથે દર્શનાર્થીઓ કરી શકશે દર્શન
મહુડી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરાયુ નથી. સરકારની ગાઈલાઈનના પાલન સાથે મહુડી મંદિરમાં દર્શન ચાલુ જ છે. મહુડી મંદિરમાં સવારે સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી દર્શનાર્થીઓ દર્શન કરી શકશે. જો કે મંદિરમાં દર્શન માટે આવતા લોકોએ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.
ગુજરાત
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર
Bomb threat : રાજ્યમાં ફરી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો મોટો નિર્ણય, આ નેતાઓને 'નો ટિકિટ'
Rushikesh Patel Statement: રાજ્યમાં ગેસના પુરવઠા અંગે શું બોલ્યા મંત્રી ઋષિકેશ પટેલ?
Gandhidham Suicide case: ગાંધીધામ શહેર ભાજપ મહામંત્રીની આત્મહત્યા કેસમાં ખુલાસો
આગળ જુઓ






















