શોધખોળ કરો
મહુડી મંદિર દર્શનાર્થીઓ માટે નથી રખાયુ બંધ, સરકારી ગાઇડલાઇનના પાલન સાથે દર્શનાર્થીઓ કરી શકશે દર્શન
મહુડી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરાયુ નથી. સરકારની ગાઈલાઈનના પાલન સાથે મહુડી મંદિરમાં દર્શન ચાલુ જ છે. મહુડી મંદિરમાં સવારે સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી દર્શનાર્થીઓ દર્શન કરી શકશે. જો કે મંદિરમાં દર્શન માટે આવતા લોકોએ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
આગળ જુઓ




















