શોધખોળ કરો
જૂનાગઢના માણાવદરમાં રિવરફ્રન્ટનું કરાયું ખાતમુહૂર્ત, જુઓ વીડિયો
જૂનાગઢના માણાવદર શહેરમાં રિવરફન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા અંદાજે ૨૦ કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવાશે.
ગુજરાત
Nanda Devi Ship : નંદાદેવી જહાજ LPGના જથ્થા સાથે પહોંચ્યું દ્વારકાના વાડીનાર પોર્ટ પર
આગળ જુઓ























