શોધખોળ કરો
જૂનાગઢની ઓઝત નદી પ્રદૂષિત થતા ગ્રામજનોમાં આક્રોશ, દૂષિત પાણીનો લેબોરેટરી ટેસ્ટ કરવાનો કોણે લીધો નિર્ણય?
જૂનાગઢની ઓઝત નદી પ્રદૂષિત બનતા લોકોમાં જબરદસ્ત આક્રોશ છે. જેને લઈ 16 ગામના સરપંચોએ એક મીટિંગ યોજી હતી. જેમાં ઉબેણ અને ઓઝત નદીના દૂષિત પાણીનો લેબોરેટરી ટેસ્ટ કરવા નિર્ણય લેવાયો હતો. આ અંગે તમામ સરપંચોએ સહમતિ બતાવી હતી. સરકાર કોઇ કાર્યવાહી નહી કરે તો 2 વર્ષ બાદ ખેડૂતોએ હીજરત કરવાનો વારો આવશે તેવી સ્થિતિ હાલ નિર્માણ થવા પામી છે.
ગુજરાત
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ


















