શોધખોળ કરો
લુણાવાડા તાલુકામાં આવેલ ચેકડેમ ભરવા માટે ક્યાંથી કેટલું છોડાયું પાણી?, જુઓ વીડિયો
પંચમહાલ(Panchmahal)ના પાનમ ડેમ(Panam Dam)માંથી 100 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. લુણાવાડા(Lunawada) તાલુકામાં આવેલ ચેકડેમ ભરવા માટે આ પાણી છોડવામાં આવ્યું છે. બપોર સુધીમાં વધુ 500 ક્યૂસેક પાણી ક્રમશઃ છોડવામાં આવશે.
ગુજરાત
Gujarat Mini Cyclone : ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકતા 5 લોકોના મોત
આગળ જુઓ





















