શોધખોળ કરો
Advertisement
અસ્મિતા વિશેષઃ નકલી પ્લાઝમા
તહેવારોના સમયમાં મીઠાઈઓમાં ભેળસેળ અંગે તમે ઘણુ સાંભળ્યુ હશે. પણ ભેળસેળનો આ ગોરખધંધો હવે ક્યાં ક્યાં સુધી પહોંચી ગયો છે તે જાણીને તમે હેરાન થઈ જશો. તમારા માટે એ વિચારવુ પણ મુશ્કેલ હશે કે ભેળસેળિયાઓએ હવે માણસના લોહીને પણ ન છોડ્યું. કોરોનાના આ કાળમાં જ્યારે લોકોનો જીવ બચાવવા માટે અનેક હૉસ્પિટલોમાં પ્લાઝમા થેપપીનો ઉપયોગ થ રહ્યો છે તો મધ્યપ્રદેશ ગ્વાલિયરમાં નકલી અને બનાવટી પ્લાઝમા બનાવવાના ગોરખધંધો શરુ થઈ ગયો. લોહીનો સોદો કરનારા આ ભેળસેળિયાઓના કારણે એક દર્દીનું મૃત્યુ થઈ ગયુ.
દેશ
J&K Election updates | 6 જિલ્લાની 26 બેઠકો માટે આજે ચૂંટણી જંગ, દિગ્ગજોના ભાવિ EVMમાં કેદ
Tirupati Controversy | Jagan Mohan Reddy | પ્રસાદમાં પાપ અંગે જગનમોહન રેડ્ડીએ કર્યા સરકાર પર પ્રહાર
One Nation, One Election | વન નેશન, વન ઇલેક્શનને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
Jammu Kashmir| 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગ
Lucknow Building Collapse| લખનઉમાં મોટી દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી થતાં 8ના કરૂણ મોત, 28 ઇજાગ્રસ્ત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion