શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ પ્રચંડ
અસ્મિતા વિશેષમાં આજે વાત પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના પ્રચંડ પ્રહારની. શક્તિના એવા હુંકારની જેનાથી દુશ્મન દેશો થરથર કાપવા લાગ્યા હશે.સરહદ પર દેશની સેના અડીખમ ઉભી છે એટલે જ આપણે બધા દિવાળીના પર્વને ઉજવી શકીએ છીએ...પરિવારથી દુર રહીને દેશની રક્ષા કરતા જવાનોની દિવાળીને યાદગાર બનાવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી.
Tags :
Asmita Vishesh:Prachandદેશ
Venezuela Earthquake: વેનેઝુએલામાં ભયાનક ભૂકંપ, અનેક ઈમારતો ધ્વસ્ત, 10,000 મોતની આશંકા
આગળ જુઓ





















