શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ પ્રચંડ
અસ્મિતા વિશેષમાં આજે વાત પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના પ્રચંડ પ્રહારની. શક્તિના એવા હુંકારની જેનાથી દુશ્મન દેશો થરથર કાપવા લાગ્યા હશે.સરહદ પર દેશની સેના અડીખમ ઉભી છે એટલે જ આપણે બધા દિવાળીના પર્વને ઉજવી શકીએ છીએ...પરિવારથી દુર રહીને દેશની રક્ષા કરતા જવાનોની દિવાળીને યાદગાર બનાવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી.
Tags :
Asmita Vishesh:Prachandદેશ
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
આગળ જુઓ





















