શોધખોળ કરો
રાજ્ય અને દેશમાં કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે CM ભૂપેન્દ્ર પટેલે કરી પ્રાર્થના
રાજ્ય અને દેશમાં કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાર્થના કરી છે. પહેલા નોરતે અમદાવાદમાં આવેલા ભદ્રકાલી મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. તેમણે માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી પ્રાર્થના કરી હતી.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















