શોધખોળ કરો
રાજ્ય અને દેશમાં કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે CM ભૂપેન્દ્ર પટેલે કરી પ્રાર્થના
રાજ્ય અને દેશમાં કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાર્થના કરી છે. પહેલા નોરતે અમદાવાદમાં આવેલા ભદ્રકાલી મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. તેમણે માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી પ્રાર્થના કરી હતી.
દેશ
Chardham Yatra : ઉત્તરાખંડના જોશીમઠમાં 20 કિ.મી. લાંબો ટ્રાફિકજામ
LPG Gas Cylinder Price Hike: મોંઘવારીનો માર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
Mann Ki Baat: 'મન કી બાત'માં PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ, નેધરલેન્ડના કાર્યક્રમનો કર્યો ઉલ્લેખ
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
Twisha Sharma Case: ત્વિષા મોત કેસમાં આજે સાસુને કોર્ટમાં કરાશે રજૂ, સીબીઆઈએ કરી હતી ધરપકડ
આગળ જુઓ





















