શોધખોળ કરો
મોહન ડેલકર આત્મહત્યા કેસની તપાસ માટે મહારાષ્ટ્ર સરકારે કરી SITની રચના
મોહન ડેલકર આત્મહત્યા કેસની તપાસ માટે મહારાષ્ટ્ર સરકારે SITની રચના કરી છે. ડેલકરની સ્યૂસાઈડ નોટમાં સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ પટેલનું નામ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ભાવનગર
ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
આગળ જુઓ

















