શોધખોળ કરો
વેક્સિનને લઈને PM મોદીનું મોટું નિવેદન, કહ્યું - વેક્સિન લાવવી અમારા હાથમાં નથી
પ્રધાનમંત્રી મોદીએ વાયરસની રસીને લઈને મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, રસી ક્યારે આવશે, તેનો સમય આપણે નક્કી ન કરી શકીયે પરંતુ એ તો વૈજ્ઞાનિકોના હાથમાં છે. પીએમ મોદીએ આજની બેઠકમાં આ વાત કહી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, કેટલાક લોકો આ મામલે રાજનીતિ કરી રહ્યા છે, પરંતુ કોઈને રાજનીતિ કરતા રોકી ન શકાય. રસી ક્યારે આવશે, એ વૈજ્ઞાનિકો જ નક્કી કરશે.
દેશ
Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
Delhi Police: દિલ્લી પોલીસના સ્પેશલ સેલને મોટી સફળતા, તમિલનાડુ અને બંગાળના 8 સંદિગ્ધોની ધરપકડ
Congress protests at India AI Summit: AI સમિટમાં યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
PM Modi French President Joint Press Conference : ભારત-ફ્રાન્સ વચ્ચે રણનીતિક ભાગીદારી , મોદી-મક્રોનની સંયુક્ત પત્રકાર પરીષદ
OM Birla : અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય સુધી સંસદમાં નહીં જાય લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા
આગળ જુઓ























