શોધખોળ કરો
PM Modiની હાજરીમાં ગુસ્સે થયા મમતા બેનર્જી, ભાષણ આપવાની ના પાડી, જાણો કારણ?
મુખ્યમંત્રી મમતા બેનર્જી 'પરાક્રમ દિવસ' કાર્યક્રમમાં નારાજ થઇ ગયા હતા. તેમણે કહ્યું કે આ સરકારી કાર્યક્રમ છે. કોઇ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ નથી. વડાપ્રધાન મોદીનો આભાર માનતા તેમણે કહ્યું કે, તમે કોલકત્તામાં કાર્યક્રમ કર્યો આ માટે ધન્યવાદ પરંતુ કોઇને આમંત્રણ આપ્યા બાદ અપમાનિત કરવાનું શોભે નહીં. મમતા બેનર્જીએ ભાષણ આપવાનો પણ ઇનકાર કરી દીધો હતો. વાસ્તવમાં મમતા બેનર્જી ભાષણ આપવા મંચ પર પહોંચ્યા તો ત્યાં હાજર લોકોએ જયશ્રી રામના નારા લગાવવા લાગ્યા હતા. જેનાથી મમતા બેનર્જી નારાજ થયા હતા.
અમદાવાદ
Gujarat Weather: ગુજરાતમાં આજે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
LPG Gas Cylinder Crisis : ગેસ સંકટ પર લોકસભામાં સરકારનો મોટો ખુલાસો
Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
આગળ જુઓ


















