શોધખોળ કરો
PM Modiની હાજરીમાં ગુસ્સે થયા મમતા બેનર્જી, ભાષણ આપવાની ના પાડી, જાણો કારણ?
મુખ્યમંત્રી મમતા બેનર્જી 'પરાક્રમ દિવસ' કાર્યક્રમમાં નારાજ થઇ ગયા હતા. તેમણે કહ્યું કે આ સરકારી કાર્યક્રમ છે. કોઇ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ નથી. વડાપ્રધાન મોદીનો આભાર માનતા તેમણે કહ્યું કે, તમે કોલકત્તામાં કાર્યક્રમ કર્યો આ માટે ધન્યવાદ પરંતુ કોઇને આમંત્રણ આપ્યા બાદ અપમાનિત કરવાનું શોભે નહીં. મમતા બેનર્જીએ ભાષણ આપવાનો પણ ઇનકાર કરી દીધો હતો. વાસ્તવમાં મમતા બેનર્જી ભાષણ આપવા મંચ પર પહોંચ્યા તો ત્યાં હાજર લોકોએ જયશ્રી રામના નારા લગાવવા લાગ્યા હતા. જેનાથી મમતા બેનર્જી નારાજ થયા હતા.
ગુજરાત
Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ
આગળ જુઓ

















