શોધખોળ કરો
PM Modiની હાજરીમાં ગુસ્સે થયા મમતા બેનર્જી, ભાષણ આપવાની ના પાડી, જાણો કારણ?
મુખ્યમંત્રી મમતા બેનર્જી 'પરાક્રમ દિવસ' કાર્યક્રમમાં નારાજ થઇ ગયા હતા. તેમણે કહ્યું કે આ સરકારી કાર્યક્રમ છે. કોઇ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ નથી. વડાપ્રધાન મોદીનો આભાર માનતા તેમણે કહ્યું કે, તમે કોલકત્તામાં કાર્યક્રમ કર્યો આ માટે ધન્યવાદ પરંતુ કોઇને આમંત્રણ આપ્યા બાદ અપમાનિત કરવાનું શોભે નહીં. મમતા બેનર્જીએ ભાષણ આપવાનો પણ ઇનકાર કરી દીધો હતો. વાસ્તવમાં મમતા બેનર્જી ભાષણ આપવા મંચ પર પહોંચ્યા તો ત્યાં હાજર લોકોએ જયશ્રી રામના નારા લગાવવા લાગ્યા હતા. જેનાથી મમતા બેનર્જી નારાજ થયા હતા.
અમદાવાદ
Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
આગળ જુઓ

















