શોધખોળ કરો
Ahmedabadના આ વોર્ડમાં ટિકિટ ફાળવણીને લઇ કોગ્રેસના કાર્યકરોમાં નારાજગી
અમદાવાદના ભાઇપુરા વોર્ડમાં ટિકિટની ફાળવણીને લઇને કોગ્રેસના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. એનસીપી અને આરએસએસના લોકોને ટિકિટ આપ્યાનો કાર્યકરોએ આરોપ લગાવ્યો હતો.
રાજકોટ
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
આગળ જુઓ

















