શોધખોળ કરો
સરકારના મનસ્વી નિર્ણયથી શિક્ષકોએ પોતાના હક્ક માટે ચલાવી પડી લડતઃ કોગ્રેસ
કોગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે ખોટા પરિપત્રથી 65 હજાર શિક્ષકો લડત ચલાવી રહ્યા હતા. સરકારના મનસ્વી નિર્ણયથી શિક્ષકોએ પોતાના હક્ક માટે ચલાવી પડી લડત.
આગળ જુઓ























