શોધખોળ કરો
Advertisement
રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોની પેટાચૂંટણી માટે ચૂંટણીપંચે અલગ અલગ નોટિફિકેશન બહાર પડતા કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
ગુજરાતના રાજ્યસભાના બે સાંસદોના નિધન બાદ બંને બેઠકોની પેટાચૂંટણી માટે ચૂંટણીપંચે બે અલગ અલગ નોટિફિકેશન બહાર પડતા કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચ પર ભારત સરકારના દબાણમાં આવીને કામ કરતું હોવાનો આક્ષેપ કર્યો છે..ઉપરાંત ચૂંટણીપંચે આગાઉ પણ નિયમોને વિપરીત કાર્ય કર્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે. બે બેઠકોના અલગ અલગ નોટિફિકેશનના કારણે કોંગ્રેસ એકપણ બેઠક ન જીતી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.... ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના અહમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજન નિધનથી આ બંને બેઠકો ખાલી પડી છે..
રાજનીતિ
Geniben Thakor | પાટણમાં ગેનીબેનનું સન્માન કરવા ઉમટી જનમેદની | ABP Asmita
JPC Meeting | Asaduddin Owaisi ને Harsh Sanghavi નો જડબાતોડ જવાબ | ABP Asmita
JPC Meeting | JPCની બેઠક બની તોફાની, ઓવૈસી અને ગૃહમંત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલી
Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?
Arvind Kejriwal Resign | અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી આપી દીધું રાજીનામું, સૌથી મોટા સમાચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
દેશ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion