શોધખોળ કરો
રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોની પેટાચૂંટણી માટે ચૂંટણીપંચે અલગ અલગ નોટિફિકેશન બહાર પડતા કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
ગુજરાતના રાજ્યસભાના બે સાંસદોના નિધન બાદ બંને બેઠકોની પેટાચૂંટણી માટે ચૂંટણીપંચે બે અલગ અલગ નોટિફિકેશન બહાર પડતા કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચ પર ભારત સરકારના દબાણમાં આવીને કામ કરતું હોવાનો આક્ષેપ કર્યો છે..ઉપરાંત ચૂંટણીપંચે આગાઉ પણ નિયમોને વિપરીત કાર્ય કર્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે. બે બેઠકોના અલગ અલગ નોટિફિકેશનના કારણે કોંગ્રેસ એકપણ બેઠક ન જીતી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.... ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના અહમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજન નિધનથી આ બંને બેઠકો ખાલી પડી છે..
રાજનીતિ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Parimal Nathwani : પરિમલ નથવાણી સતત ચોથીવાર બન્યા રાજ્યસભાના સાંસદ
Narmada BJP : દારૂના વેપલામાં ભાજપના નેતાઓની સંડોવણીનો આરોપ
Darshnaben Deshmukh: ભાજપ ધારાસભ્ય આપશે રાજીનામું? ડો. દર્શનાબેન દેશમુખ લાલઘૂમ
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
આગળ જુઓ






















