શોધખોળ કરો
Gulabsinh Rajput: Vav Bypoll Election 2024: ‘કોઈ ત્રિપાંખિયો જંગ નથી.. એક જ કોંગ્રેસ જ જીતવાની’
ત્યારે આજે વાવથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે ધરણીધર ભગવાનના દર્શન કર્યા. તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે. સાથે જ તેમણે વાવ બેઠક પર ત્રિપાંખીયા જંગથી કોઈ ફરક ન પડવાનો વ્યક્ત કર્યો. ગુલાબસિંહ રાજપૂતે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કોઈ હરિફાઈ નથી. ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે હાલ તો મને નથી લાગતું કે આ ચૂંટણીમાં અમારી કોઈની જોડે હરિફાઈ હોય.
રાજનીતિ
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
આગળ જુઓ



















