શોધખોળ કરો
Gulabsinh Rajput: Vav Bypoll Election 2024: ‘કોઈ ત્રિપાંખિયો જંગ નથી.. એક જ કોંગ્રેસ જ જીતવાની’
ત્યારે આજે વાવથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે ધરણીધર ભગવાનના દર્શન કર્યા. તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે. સાથે જ તેમણે વાવ બેઠક પર ત્રિપાંખીયા જંગથી કોઈ ફરક ન પડવાનો વ્યક્ત કર્યો. ગુલાબસિંહ રાજપૂતે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કોઈ હરિફાઈ નથી. ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે હાલ તો મને નથી લાગતું કે આ ચૂંટણીમાં અમારી કોઈની જોડે હરિફાઈ હોય.
રાજનીતિ
Jitu Vaghani : 2027ની ચૂંટણીને લઈ મંત્રી જીતુ વાઘાણીની ભવિષ્યવાણી
MLA Kalubhai Rathod : ભાજપ ધારાસભ્યના આપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર
Gujarat Congress : ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્લીમાં હાઈકમાન્ડ સાથે બેઠક, જુઓ અહેવાલ
Mayank Nayak : IIM, IITમાં વિદ્યાર્થીઓને જોબ ગીવર બનાવવા સાંસદ મયંક નાયકની રાજ્યસભામાં રજૂઆત
PM Modi Allegation On Rahul Gandhi : કોંગ્રેસના યુવરાજે શિખ સમુદાયનું અપમાન કર્યું
આગળ જુઓ























