શોધખોળ કરો
26 જાન્યુઆરીએ જે પણ થયું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણઃ રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ સાથે આજે બજેટ સત્રની શરૂઆત થઈ હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 26 જાન્યુઆરીએ થયેલી હિંસા પર દુઃખ વ્યક્ત કર્યુ હતું. મહામહિમે અભિભાષણમાં જણાવ્યું કે ગણતંત્ર દિવસ અને ત્રિરંગાનું અપમાન દુર્ભાગ્યપૂર્ણ છે. 26 જાન્યુઆરીએ જે કંઈ પણ થયુ તે ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ હતુ. કૃષિ કાયદાનું ગંભીરતાથી પાલન થવુ જોઈએ.
રાજનીતિ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Parimal Nathwani : પરિમલ નથવાણી સતત ચોથીવાર બન્યા રાજ્યસભાના સાંસદ
Narmada BJP : દારૂના વેપલામાં ભાજપના નેતાઓની સંડોવણીનો આરોપ
Darshnaben Deshmukh: ભાજપ ધારાસભ્ય આપશે રાજીનામું? ડો. દર્શનાબેન દેશમુખ લાલઘૂમ
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
આગળ જુઓ






















