શોધખોળ કરો
જયેશ રાદડિયાએ કોગ્રેસના આરોપોને ફગાવ્યા, કહ્યુ- ઘટને પુરતી કરવા માટેનો પુરવઠા વિભાગનો હતો પરિપત્ર
તુવેરની ખરીદીને લઇને ગુજરાત વિધાનસભામાં હોબાળો થયો હતો. તુવેરમાં કાંઇક કાળુ હોવાના કોગ્રેસના ધારાસભ્યોએ નારા લગાવ્યા હતા. અમિત ચાવડાએ કહ્યું કે, સરકાર ખરીદે છે તેના કરતા વધારે રકમ કેમ લે છે. પરેશ ધાનાણીએ કહ્યું કે, તુવેરની ખરીદી અને વેચાણમાં આટલા બધા ભાવમાં ફેર કેમ છે. કોણ મલાઇ ખાય છે.કેબિનેટમંત્રી જયેશ રાદડિયાએ કોગ્રેસના આરોપોને ફગાવ્યા હતા. રાદડિયાએ કહ્યું કે, ઘટને પુરતી કરવા માટેનો પુરવઠા વિભાગનો પરિપત્ર હતો.
રાજનીતિ
Amit Chavda : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો અંગે શું કહ્યું?
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી
Amit Shah on naxalism: આદિવાસીઓ માટે વિકાસ કેમ નથી? અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન
આગળ જુઓ






















