શોધખોળ કરો
મરી પરવારી સંવદેના: ગાંધીનગરમાં પ્રશાસનની ગંભીર બેદરકારી, એક જ શબવાહિનીમાં ચાર -ચાર મૃતદેહ લઈ જવાયા
ગાંધીનગરમાં પ્રશાસનની બેદરકારીથી મોતનો મલાજો પણ ના જળવાયો. એક જ એમ્બ્યુલન્સમાં કોરોનાથી મૃત્યુ પામેલા ચાર દર્દીઓના મૃતદેહ ખડકી દેવામાં આવ્યા હતા. મૃતકોના પરિવારજનોએ સરકાર પર કોરોનાથી થતાં મૃત્યુના આંકડા છૂપાવવાનો આરોપ લગાવ્યો છે. સમગ્ર મામલે વિવાદ વકરતા ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હરકતમાં આવ્યા..તેમણે દાવો કર્યો કે, સ્વજનોની સહમતિથી જ આ મૃતદેહોને એક સાથે લાવવામાં આવ્યા .
ગુજરાત
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
આગળ જુઓ

















