શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરતમાં બહારથી આવતા વેપારીઓને સાત દિવસ ક્વોરેન્ટાઇન રહેવાના નિર્ણયથી કચવાટ, જુઓ વીડિયો
સુરત મહાપાલિકાના કમિશનરે ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ સાથે બેઠક બાદ કર્યો એક નિર્ણય કર્યો છે. સુરતમાં બહારગામથી આવતા વેપારીઓને ફરજીયાત 7 દિવસ ક્વોરેન્ટાઈન રહેવાનો મહાપાલિકા કમિશનરે આદેશ કર્યો હતો. મહાપાલિકાના વકરતા સંક્રમણ વચ્ચે લીધેલા આ નિર્ણયથી હવે કપડા વેપારીઓમાં કચવાટ છે. બહારગામથી આવતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાશે તેવી ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓએ ભીતિ વ્યકત કરી છે.
સુરત
![Surat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/ce5f9d2834548fcdf356092ccb9bedb5172033261128373_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Surat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement