શોધખોળ કરો
ભરૂચઃ અંકલેશ્વરમાં એક મકાનમાંથી 3 કરોડ 50 લાખની લૂંટ, લૂંટારા CCTVમાં કેદ
ભરૂચઃ અંકલેશ્વર જીઆઇડીસીમાં ગુરુકૃપા સોસાયટીમાં એક મકાનમાંથી 3 કરોડ 50 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. લૂંટારાઓએ રાદરિયા પરિવારને અજાણ્યો પદાર્થ સુંઘાડી લૂંટને આપ્યો અંજામ આપ્યો હતો. ચાર જેટલા લૂંટારાઓ ઘરમાં હાજર મનસુખ રાદરિયા, તેમની પત્ની અને પુત્રને ઘેની પદાર્થ સુંઘાડીને લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. લૂંટ કરી ફરાર થતા ચાર લૂંટારાઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. પોલીસે સીસટીવી ફૂટેજ જોઇ તપાસ શરૂ કરી હતી.
ગુજરાત
Mansukh Vasava: ગુજરાતમાં દારૂબંધીના દંભનો ભાજપના સાંસદે વધુ એક વખત કર્યો પર્દાફાશ
'બ્રહ્મસમાજ ભીખ માંગે તો નાનપ ન હોય', સ્વામિનારાયણના સાધુની વિવાદાસ્પદ ટિપ્પણી
Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ
NagarPalika President List: ભાજપે નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની કરી વરણી, જુઓ સંપૂર્ણ યાદી
Karan Joshi Controversy: ‘લાલો’ ફિલ્મના અભિનેતા વિવાદમાં, કરણ જોશી પર અભિનેત્રીના ગંભીર આરોપ
આગળ જુઓ















