શોધખોળ કરો
તોગડિયાના ઉપવાસનો આજે ત્રીજો દિવસ, તબિયત લથડતાં સાધુ-સંતો ચિંતિત, જુઓ વીડિયો
અમદાવાદઃ વીએચપીના પૂર્વ નેતા ડો. પ્રવીણ તોગડીયા અનિશ્ચિતકાલીન ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે તોગડીયાની તબિયત નાદુરુસ્ત છે. ત્યારે સંતો અને સાથીઓ તબિયતને લઈને ચિંતિત છે. બીજી તરફ શિવસેનાએ તોગડીયાના ઉપવાસને સમર્થન આપ્યું છે. આજે 11 વાગે શિવસેનામાં સંગઠન મંત્રી સહિત 20 થી 25 પ્રતિનિધિઓનું દળ મળવા આવશે.
Tags :
Praveen Togadiaગુજરાત
Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી
Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
આગળ જુઓ
















