શોધખોળ કરો
તોગડિયાના ઉપવાસનો આજે ત્રીજો દિવસ, તબિયત લથડતાં સાધુ-સંતો ચિંતિત, જુઓ વીડિયો
અમદાવાદઃ વીએચપીના પૂર્વ નેતા ડો. પ્રવીણ તોગડીયા અનિશ્ચિતકાલીન ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે તોગડીયાની તબિયત નાદુરુસ્ત છે. ત્યારે સંતો અને સાથીઓ તબિયતને લઈને ચિંતિત છે. બીજી તરફ શિવસેનાએ તોગડીયાના ઉપવાસને સમર્થન આપ્યું છે. આજે 11 વાગે શિવસેનામાં સંગઠન મંત્રી સહિત 20 થી 25 પ્રતિનિધિઓનું દળ મળવા આવશે.
Tags :
Praveen Togadiaઅમદાવાદ
Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
આગળ જુઓ

















