શોધખોળ કરો

ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં નહીં જાય આમિર ખાન, કહ્યું-મને આમંત્રણ નથી મળ્યું

1/4
નોંધનીય છે કે પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે ચાર દિવસ અગાઉ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે પાકિસ્તાનના લોકો ઇચ્છે છે કે આમિર ખાન નવા વડાપ્રધાન ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા આવે.
નોંધનીય છે કે પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે ચાર દિવસ અગાઉ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે પાકિસ્તાનના લોકો ઇચ્છે છે કે આમિર ખાન નવા વડાપ્રધાન ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા આવે.
2/4
આ રિપોર્ટ પર આમિર ખાને જવાબ આપ્યો હતો. આમિરે જણાવ્યું કે, તેને પાકિસ્તાન તરફથી ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે તેને કોઇ આમંત્રણ મળ્યું નથી અને ના તે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે.
આ રિપોર્ટ પર આમિર ખાને જવાબ આપ્યો હતો. આમિરે જણાવ્યું કે, તેને પાકિસ્તાન તરફથી ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે તેને કોઇ આમંત્રણ મળ્યું નથી અને ના તે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે.
3/4
ઇમરાન ખાનના શપથગ્રહણ કાર્યક્રમને ભવ્ય બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દુનિયાભરના પ્રખ્યાત લોકોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટસ અનુસાર, ભારતમાં ક્રિકેટ જગતની હસ્તીઓ સુનીલ ગવાસ્કર, કપિલ દેવ અને નવજોતસિંહ સિદ્ધુને આમંત્રણ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આમિર ખાનને આમંત્રણ અપાયું છે અને તે શપથગ્રહણમાં ભાગ લેવા પાકિસ્તાન જશે.
ઇમરાન ખાનના શપથગ્રહણ કાર્યક્રમને ભવ્ય બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દુનિયાભરના પ્રખ્યાત લોકોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટસ અનુસાર, ભારતમાં ક્રિકેટ જગતની હસ્તીઓ સુનીલ ગવાસ્કર, કપિલ દેવ અને નવજોતસિંહ સિદ્ધુને આમંત્રણ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આમિર ખાનને આમંત્રણ અપાયું છે અને તે શપથગ્રહણમાં ભાગ લેવા પાકિસ્તાન જશે.
4/4
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના નેતા ઇમરાન ખાન વડાપ્રધાન બનાવવાનું લગભગ નક્કી થઇ ગયું છે. 11 ઓગસ્ટના રોજ ઇમરાન ખાન વડાપ્રધાન પદના શપથ લેશે અને પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનશે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના નેતા ઇમરાન ખાન વડાપ્રધાન બનાવવાનું લગભગ નક્કી થઇ ગયું છે. 11 ઓગસ્ટના રોજ ઇમરાન ખાન વડાપ્રધાન પદના શપથ લેશે અને પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget