શોધખોળ કરો

આ દેશ તરફ ભારતીયોની આંધળી દોટ, સિટિઝનશિપ લેનારાઓની સંખ્યા 50 ટકા વધી

1/4
આંકડાઓ અનુસાર, છેલ્લાં 10 મહિનામાં 30 ઓક્ટોબર સુધી અંદાજે 1,39,503 કાયમી નિવાસીએ કેનેડાની સિટિઝનશિપ લીધી છે. ગત વર્ષની સરખામણીએ આ આંકડા વધી રહ્યા છે, પરંતુ વર્ષ 2015ના આંકડાઓથી આ ઓછા છે. જ્યારે 28 હજાર ભારતીય નાગરિકોએ કેનેડાની સિટિઝનશિપ મેળવી હતી.
આંકડાઓ અનુસાર, છેલ્લાં 10 મહિનામાં 30 ઓક્ટોબર સુધી અંદાજે 1,39,503 કાયમી નિવાસીએ કેનેડાની સિટિઝનશિપ લીધી છે. ગત વર્ષની સરખામણીએ આ આંકડા વધી રહ્યા છે, પરંતુ વર્ષ 2015ના આંકડાઓથી આ ઓછા છે. જ્યારે 28 હજાર ભારતીય નાગરિકોએ કેનેડાની સિટિઝનશિપ મેળવી હતી.
2/4
આ મામલે નિષ્ણાંતોનું કહેવું છે કે, આ સંખ્યા એટલાં માટે પણ વધી રહી છે કારણ કે, ઓક્ટોબર 2017 બાદથી કેનેડાની સિટિઝનશિપ લેવાનું પહેલાની સરખામણીએ વધુ સરળ બની ગયું છે. પહેલાં પીઆર માટે 5 વર્ષ રહેવું ફરજિયાત હતું, જે હવે માત્ર 3 વર્ષ થઇ ગયું છે.
આ મામલે નિષ્ણાંતોનું કહેવું છે કે, આ સંખ્યા એટલાં માટે પણ વધી રહી છે કારણ કે, ઓક્ટોબર 2017 બાદથી કેનેડાની સિટિઝનશિપ લેવાનું પહેલાની સરખામણીએ વધુ સરળ બની ગયું છે. પહેલાં પીઆર માટે 5 વર્ષ રહેવું ફરજિયાત હતું, જે હવે માત્ર 3 વર્ષ થઇ ગયું છે.
3/4
આ યાદીમાં ફિલિપાઇન્સ પ્રથમ નંબરે છે. ફિલિપાઇન્સના 15,642 લોકોએ કેનેડાની સિટિઝનશિપ લીધી છે. જ્યારે ભારત (15 હજાર) બીજા ક્રમ પર છે. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર ઇરાન (7,921) છે, જ્યારે ચોથા નંબરે ચીન (7,609) છે.
આ યાદીમાં ફિલિપાઇન્સ પ્રથમ નંબરે છે. ફિલિપાઇન્સના 15,642 લોકોએ કેનેડાની સિટિઝનશિપ લીધી છે. જ્યારે ભારત (15 હજાર) બીજા ક્રમ પર છે. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર ઇરાન (7,921) છે, જ્યારે ચોથા નંબરે ચીન (7,609) છે.
4/4
નવી દિલ્હીઃ કેનેડામાં રહેતા ભારતીયો આ વર્ષે મોટી સંખ્યામાં કાયમી સિટિઝનશિપ લેવા માટે આગળ વધ્યા છે. સિટિઝનશિપ અરજી કરનારાઓની સંખ્યામાં વિતેલા વર્ષની તુલનામાં 50 ટકા વધારો નોંધાયો છે. અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, કેનેડાના અધિકારીઓએ આ અંગે જાણકારી આપતા છેલ્લાં 10 મહિનાના આંકડાઓ દર્શાવ્યા હતા જે ઓક્ટોબર 2018 સુધીના છે. આ ગાળા દરમિયાન, અંદાજિત 15 હજાર ભારતીયોએ સિટિઝનશિપ લીધી છે. જો આ આંકડાની વર્ષ 2017ના આંકડાઓ સાથે સરખામણીએ કરીએ તો તેમાં 50 ટકા સુધીનો વધારો થયો છે.
નવી દિલ્હીઃ કેનેડામાં રહેતા ભારતીયો આ વર્ષે મોટી સંખ્યામાં કાયમી સિટિઝનશિપ લેવા માટે આગળ વધ્યા છે. સિટિઝનશિપ અરજી કરનારાઓની સંખ્યામાં વિતેલા વર્ષની તુલનામાં 50 ટકા વધારો નોંધાયો છે. અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, કેનેડાના અધિકારીઓએ આ અંગે જાણકારી આપતા છેલ્લાં 10 મહિનાના આંકડાઓ દર્શાવ્યા હતા જે ઓક્ટોબર 2018 સુધીના છે. આ ગાળા દરમિયાન, અંદાજિત 15 હજાર ભારતીયોએ સિટિઝનશિપ લીધી છે. જો આ આંકડાની વર્ષ 2017ના આંકડાઓ સાથે સરખામણીએ કરીએ તો તેમાં 50 ટકા સુધીનો વધારો થયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુરતનો તથ્ય કોણ?Hun To Bolish : હું તો બોલીશ : 'આપ' કા ક્યા હોગા?Rajkot News: રાજકોટમાં ભાજપના કાર્યકર ફારૂક મુસાણી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈSurat Accident: સુરતમાં નબીરા બન્યા નિર્દોષો માટે યમરાજ! બે ભાઈઓના જીવ લઈ લીધા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Embed widget