શોધખોળ કરો
આ દેશ તરફ ભારતીયોની આંધળી દોટ, સિટિઝનશિપ લેનારાઓની સંખ્યા 50 ટકા વધી
1/4

આંકડાઓ અનુસાર, છેલ્લાં 10 મહિનામાં 30 ઓક્ટોબર સુધી અંદાજે 1,39,503 કાયમી નિવાસીએ કેનેડાની સિટિઝનશિપ લીધી છે. ગત વર્ષની સરખામણીએ આ આંકડા વધી રહ્યા છે, પરંતુ વર્ષ 2015ના આંકડાઓથી આ ઓછા છે. જ્યારે 28 હજાર ભારતીય નાગરિકોએ કેનેડાની સિટિઝનશિપ મેળવી હતી.
2/4

આ મામલે નિષ્ણાંતોનું કહેવું છે કે, આ સંખ્યા એટલાં માટે પણ વધી રહી છે કારણ કે, ઓક્ટોબર 2017 બાદથી કેનેડાની સિટિઝનશિપ લેવાનું પહેલાની સરખામણીએ વધુ સરળ બની ગયું છે. પહેલાં પીઆર માટે 5 વર્ષ રહેવું ફરજિયાત હતું, જે હવે માત્ર 3 વર્ષ થઇ ગયું છે.
Published at : 27 Dec 2018 08:13 AM (IST)
View More





















