શોધખોળ કરો

આ દેશ તરફ ભારતીયોની આંધળી દોટ, સિટિઝનશિપ લેનારાઓની સંખ્યા 50 ટકા વધી

1/4
આંકડાઓ અનુસાર, છેલ્લાં 10 મહિનામાં 30 ઓક્ટોબર સુધી અંદાજે 1,39,503 કાયમી નિવાસીએ કેનેડાની સિટિઝનશિપ લીધી છે. ગત વર્ષની સરખામણીએ આ આંકડા વધી રહ્યા છે, પરંતુ વર્ષ 2015ના આંકડાઓથી આ ઓછા છે. જ્યારે 28 હજાર ભારતીય નાગરિકોએ કેનેડાની સિટિઝનશિપ મેળવી હતી.
આંકડાઓ અનુસાર, છેલ્લાં 10 મહિનામાં 30 ઓક્ટોબર સુધી અંદાજે 1,39,503 કાયમી નિવાસીએ કેનેડાની સિટિઝનશિપ લીધી છે. ગત વર્ષની સરખામણીએ આ આંકડા વધી રહ્યા છે, પરંતુ વર્ષ 2015ના આંકડાઓથી આ ઓછા છે. જ્યારે 28 હજાર ભારતીય નાગરિકોએ કેનેડાની સિટિઝનશિપ મેળવી હતી.
2/4
આ મામલે નિષ્ણાંતોનું કહેવું છે કે, આ સંખ્યા એટલાં માટે પણ વધી રહી છે કારણ કે, ઓક્ટોબર 2017 બાદથી કેનેડાની સિટિઝનશિપ લેવાનું પહેલાની સરખામણીએ વધુ સરળ બની ગયું છે. પહેલાં પીઆર માટે 5 વર્ષ રહેવું ફરજિયાત હતું, જે હવે માત્ર 3 વર્ષ થઇ ગયું છે.
આ મામલે નિષ્ણાંતોનું કહેવું છે કે, આ સંખ્યા એટલાં માટે પણ વધી રહી છે કારણ કે, ઓક્ટોબર 2017 બાદથી કેનેડાની સિટિઝનશિપ લેવાનું પહેલાની સરખામણીએ વધુ સરળ બની ગયું છે. પહેલાં પીઆર માટે 5 વર્ષ રહેવું ફરજિયાત હતું, જે હવે માત્ર 3 વર્ષ થઇ ગયું છે.
3/4
આ યાદીમાં ફિલિપાઇન્સ પ્રથમ નંબરે છે. ફિલિપાઇન્સના 15,642 લોકોએ કેનેડાની સિટિઝનશિપ લીધી છે. જ્યારે ભારત (15 હજાર) બીજા ક્રમ પર છે. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર ઇરાન (7,921) છે, જ્યારે ચોથા નંબરે ચીન (7,609) છે.
આ યાદીમાં ફિલિપાઇન્સ પ્રથમ નંબરે છે. ફિલિપાઇન્સના 15,642 લોકોએ કેનેડાની સિટિઝનશિપ લીધી છે. જ્યારે ભારત (15 હજાર) બીજા ક્રમ પર છે. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર ઇરાન (7,921) છે, જ્યારે ચોથા નંબરે ચીન (7,609) છે.
4/4
નવી દિલ્હીઃ કેનેડામાં રહેતા ભારતીયો આ વર્ષે મોટી સંખ્યામાં કાયમી સિટિઝનશિપ લેવા માટે આગળ વધ્યા છે. સિટિઝનશિપ અરજી કરનારાઓની સંખ્યામાં વિતેલા વર્ષની તુલનામાં 50 ટકા વધારો નોંધાયો છે. અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, કેનેડાના અધિકારીઓએ આ અંગે જાણકારી આપતા છેલ્લાં 10 મહિનાના આંકડાઓ દર્શાવ્યા હતા જે ઓક્ટોબર 2018 સુધીના છે. આ ગાળા દરમિયાન, અંદાજિત 15 હજાર ભારતીયોએ સિટિઝનશિપ લીધી છે. જો આ આંકડાની વર્ષ 2017ના આંકડાઓ સાથે સરખામણીએ કરીએ તો તેમાં 50 ટકા સુધીનો વધારો થયો છે.
નવી દિલ્હીઃ કેનેડામાં રહેતા ભારતીયો આ વર્ષે મોટી સંખ્યામાં કાયમી સિટિઝનશિપ લેવા માટે આગળ વધ્યા છે. સિટિઝનશિપ અરજી કરનારાઓની સંખ્યામાં વિતેલા વર્ષની તુલનામાં 50 ટકા વધારો નોંધાયો છે. અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, કેનેડાના અધિકારીઓએ આ અંગે જાણકારી આપતા છેલ્લાં 10 મહિનાના આંકડાઓ દર્શાવ્યા હતા જે ઓક્ટોબર 2018 સુધીના છે. આ ગાળા દરમિયાન, અંદાજિત 15 હજાર ભારતીયોએ સિટિઝનશિપ લીધી છે. જો આ આંકડાની વર્ષ 2017ના આંકડાઓ સાથે સરખામણીએ કરીએ તો તેમાં 50 ટકા સુધીનો વધારો થયો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
Embed widget