શોધખોળ કરો
ISએ જાહેર કરી ઢાકા હુમલામાં સામેલ આતંકીઓની તસવીરો, તમામ આતંકી ધનાઢય પરિવારના નબીરા
1/10

હુમલાના 10 કલાક બાદ 100 કમાન્ડોએ આઈએસ આઈએસના 9 માંથી 6 આતંકીઓને ઠાર માર્યા હતા. એકની ઘટનાસ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી. પીએમ શેખ હસીનાએ કહ્યું છે કે, તે કેવા મુસ્લિમ છે જેઓ રમઝાનના પાક મહિનામાં માણસોના જીવ લઈ રહ્યા છે?
2/10

Published at : 03 Jul 2016 01:29 PM (IST)
View More





















