શોધખોળ કરો
સુહાગરાત પર પતિએ લોખંડના સળિયાથી કર્યો બળાત્કાર, જાણો પછી શું થયું
1/6

હોસ્પિટલમાં ડૉકટર્સને જ્યારે આ અંગે ખબર પડી ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટસ લખી. યુઝર્સમાં આ ઘટનાને લઇ ઉભરો જોવા મળ્યો. આરોપી શખ્સની માનસિક સ્થિતિ સારી નહોતી. પીડિતાના પરિવારજનોએ આ બાબતે પોલીસમાં ફરિયાદ કર્યા બાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
2/6

લાહોરઃ પાકિસ્તાનમાં ગુરૂવારના રોજ જઘન્ય ગુનાનો એક કિસ્સો સામે આવ્યો છે. સુહાગરાતના દિવસે પતિએ લોખંડના સળિયાથી પત્ની પર બળાત્કાર કર્યો હતો. ઘટના બાદ રિસેપ્શનના દિવસે જ મહિલાનું મોત થઇ ગયું. પોલીસ તપાસમાં પતિ માનસિક બીમાર હોવાનું જાણવા મળ્યું છે.
Published at : 18 Jan 2018 11:43 AM (IST)
View More























