શોધખોળ કરો

ઈમરાનની શપથવિધીમાં નરેન્દ્ર મોદીને નિમંત્રણ મળશે કે નહીં ? ઈમરાનની પાર્ટીએ શું કહ્યું ?

1/5
જો કે તેમણે એ સ્પષ્ટતા પણ કરી કે, વિદેશી નેતાઓને શપથવિધીમાં બોલાવવાની પાકિસ્તાનમાં પરંપરા નથી અને અમે એ પરંપરા તોડવાના મતના નથી. ઇમરાન ખાને ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં પાર્ટી કાર્યકરોને સંબોધિત કરતાં કહ્યું હતું કે, આગામી 11 ઓગસ્ટે શપથ ગ્રહણ આયોજીત કરવામાં આવશે.
જો કે તેમણે એ સ્પષ્ટતા પણ કરી કે, વિદેશી નેતાઓને શપથવિધીમાં બોલાવવાની પાકિસ્તાનમાં પરંપરા નથી અને અમે એ પરંપરા તોડવાના મતના નથી. ઇમરાન ખાને ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં પાર્ટી કાર્યકરોને સંબોધિત કરતાં કહ્યું હતું કે, આગામી 11 ઓગસ્ટે શપથ ગ્રહણ આયોજીત કરવામાં આવશે.
2/5
જો કે ઈમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) તરફથી પક્ષના પ્રવક્તા ફવાદ ચૌધરીએ ટ્વિટ કરીને લખ્યું કે ,મીડિયામાં જે અટકળો લગાવવામાં આવી રહી છે તે યોગ્ય નથી. તેમની પાર્ટી પાકિસ્તાનનાં વિદેશ દૂતાવાસો સાથે ચર્ચા કર્યા બાદ સાર્ક દેશોના પ્રમુખોને બોલાવવા પર નિર્ણય લેશે.
જો કે ઈમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) તરફથી પક્ષના પ્રવક્તા ફવાદ ચૌધરીએ ટ્વિટ કરીને લખ્યું કે ,મીડિયામાં જે અટકળો લગાવવામાં આવી રહી છે તે યોગ્ય નથી. તેમની પાર્ટી પાકિસ્તાનનાં વિદેશ દૂતાવાસો સાથે ચર્ચા કર્યા બાદ સાર્ક દેશોના પ્રમુખોને બોલાવવા પર નિર્ણય લેશે.
3/5
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ઇમરાન ખાન 11 ઓગસ્ટે શપથ લેવાનો છે. ઈમરાનની તાજપોશીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પાકિસ્તાનમાં ઇમરાનની તાજપોશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય વિદેશી નેતાઓને આમંત્રણ આપવામાં આવી શકે છે એવી વાતો જોરશોરથી ચાલી રહી છે.
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ઇમરાન ખાન 11 ઓગસ્ટે શપથ લેવાનો છે. ઈમરાનની તાજપોશીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પાકિસ્તાનમાં ઇમરાનની તાજપોશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય વિદેશી નેતાઓને આમંત્રણ આપવામાં આવી શકે છે એવી વાતો જોરશોરથી ચાલી રહી છે.
4/5
પાકિસ્તાનમાં 25 જુલાઇએ યોજાયેલી ચૂંટણીના પરિણામમાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો છે. તેને સરકાર બનાવવા માટે 272 સભ્યોવાળી નેશનલ એસેમ્બલીમાં 137 સભ્યોના ટેકાની જરૂર પડે. ઈમરાનની પાર્ટીને 116 સીટો પર જીત મળી છે અને તે બહુમતીથી 21 સીટ દૂર છે.
પાકિસ્તાનમાં 25 જુલાઇએ યોજાયેલી ચૂંટણીના પરિણામમાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો છે. તેને સરકાર બનાવવા માટે 272 સભ્યોવાળી નેશનલ એસેમ્બલીમાં 137 સભ્યોના ટેકાની જરૂર પડે. ઈમરાનની પાર્ટીને 116 સીટો પર જીત મળી છે અને તે બહુમતીથી 21 સીટ દૂર છે.
5/5
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના પ્રવક્તા ફવાદ ચૌધરીએ દાવો કર્યો કે પાર્ટીને કેન્દ્ર અને પંજાબ પ્રાંતમાં સરકાર બનાવવા માટે જરૂરી સભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. ચૌધરીએ દાવો કર્યો કે ઇમરાનની પાર્ટીને નેશનલ એસેમ્બલીમાં 168 અને પંજાબમાં 188 સભ્યોનું સમર્થન મળેલું છે.
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના પ્રવક્તા ફવાદ ચૌધરીએ દાવો કર્યો કે પાર્ટીને કેન્દ્ર અને પંજાબ પ્રાંતમાં સરકાર બનાવવા માટે જરૂરી સભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. ચૌધરીએ દાવો કર્યો કે ઇમરાનની પાર્ટીને નેશનલ એસેમ્બલીમાં 168 અને પંજાબમાં 188 સભ્યોનું સમર્થન મળેલું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget