શોધખોળ કરો

ઈમરાનની શપથવિધીમાં નરેન્દ્ર મોદીને નિમંત્રણ મળશે કે નહીં ? ઈમરાનની પાર્ટીએ શું કહ્યું ?

1/5
જો કે તેમણે એ સ્પષ્ટતા પણ કરી કે, વિદેશી નેતાઓને શપથવિધીમાં બોલાવવાની પાકિસ્તાનમાં પરંપરા નથી અને અમે એ પરંપરા તોડવાના મતના નથી. ઇમરાન ખાને ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં પાર્ટી કાર્યકરોને સંબોધિત કરતાં કહ્યું હતું કે, આગામી 11 ઓગસ્ટે શપથ ગ્રહણ આયોજીત કરવામાં આવશે.
જો કે તેમણે એ સ્પષ્ટતા પણ કરી કે, વિદેશી નેતાઓને શપથવિધીમાં બોલાવવાની પાકિસ્તાનમાં પરંપરા નથી અને અમે એ પરંપરા તોડવાના મતના નથી. ઇમરાન ખાને ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં પાર્ટી કાર્યકરોને સંબોધિત કરતાં કહ્યું હતું કે, આગામી 11 ઓગસ્ટે શપથ ગ્રહણ આયોજીત કરવામાં આવશે.
2/5
જો કે ઈમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) તરફથી પક્ષના પ્રવક્તા ફવાદ ચૌધરીએ ટ્વિટ કરીને લખ્યું કે ,મીડિયામાં જે અટકળો લગાવવામાં આવી રહી છે તે યોગ્ય નથી. તેમની પાર્ટી પાકિસ્તાનનાં વિદેશ દૂતાવાસો સાથે ચર્ચા કર્યા બાદ સાર્ક દેશોના પ્રમુખોને બોલાવવા પર નિર્ણય લેશે.
જો કે ઈમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) તરફથી પક્ષના પ્રવક્તા ફવાદ ચૌધરીએ ટ્વિટ કરીને લખ્યું કે ,મીડિયામાં જે અટકળો લગાવવામાં આવી રહી છે તે યોગ્ય નથી. તેમની પાર્ટી પાકિસ્તાનનાં વિદેશ દૂતાવાસો સાથે ચર્ચા કર્યા બાદ સાર્ક દેશોના પ્રમુખોને બોલાવવા પર નિર્ણય લેશે.
3/5
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ઇમરાન ખાન 11 ઓગસ્ટે શપથ લેવાનો છે. ઈમરાનની તાજપોશીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પાકિસ્તાનમાં ઇમરાનની તાજપોશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય વિદેશી નેતાઓને આમંત્રણ આપવામાં આવી શકે છે એવી વાતો જોરશોરથી ચાલી રહી છે.
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ઇમરાન ખાન 11 ઓગસ્ટે શપથ લેવાનો છે. ઈમરાનની તાજપોશીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પાકિસ્તાનમાં ઇમરાનની તાજપોશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય વિદેશી નેતાઓને આમંત્રણ આપવામાં આવી શકે છે એવી વાતો જોરશોરથી ચાલી રહી છે.
4/5
પાકિસ્તાનમાં 25 જુલાઇએ યોજાયેલી ચૂંટણીના પરિણામમાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો છે. તેને સરકાર બનાવવા માટે 272 સભ્યોવાળી નેશનલ એસેમ્બલીમાં 137 સભ્યોના ટેકાની જરૂર પડે. ઈમરાનની પાર્ટીને 116 સીટો પર જીત મળી છે અને તે બહુમતીથી 21 સીટ દૂર છે.
પાકિસ્તાનમાં 25 જુલાઇએ યોજાયેલી ચૂંટણીના પરિણામમાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો છે. તેને સરકાર બનાવવા માટે 272 સભ્યોવાળી નેશનલ એસેમ્બલીમાં 137 સભ્યોના ટેકાની જરૂર પડે. ઈમરાનની પાર્ટીને 116 સીટો પર જીત મળી છે અને તે બહુમતીથી 21 સીટ દૂર છે.
5/5
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના પ્રવક્તા ફવાદ ચૌધરીએ દાવો કર્યો કે પાર્ટીને કેન્દ્ર અને પંજાબ પ્રાંતમાં સરકાર બનાવવા માટે જરૂરી સભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. ચૌધરીએ દાવો કર્યો કે ઇમરાનની પાર્ટીને નેશનલ એસેમ્બલીમાં 168 અને પંજાબમાં 188 સભ્યોનું સમર્થન મળેલું છે.
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના પ્રવક્તા ફવાદ ચૌધરીએ દાવો કર્યો કે પાર્ટીને કેન્દ્ર અને પંજાબ પ્રાંતમાં સરકાર બનાવવા માટે જરૂરી સભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. ચૌધરીએ દાવો કર્યો કે ઇમરાનની પાર્ટીને નેશનલ એસેમ્બલીમાં 168 અને પંજાબમાં 188 સભ્યોનું સમર્થન મળેલું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઈરાનમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઈરાનમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Embed widget