શોધખોળ કરો

પાકિસ્તાને US સામે ફરી કાશ્મીર રાગ આલાપ્યો, જ્હોન કેરીને કહ્યું- કાશ્મીર મામલે દખલ દે

1/4
નવાઝ શરીફે જોન કેરી સાથે મુલાકાત બાદ પાકિસ્તાન તરફથી એક નિવેદન જારી કર્યું હતું. તેમાં લખ્યું છે કે, પ્રધાનમંત્રીએ કહ્યું કે, કાશ્મીરમાં 107થી વધારે લોકો માર્યા ગયા છે, હજારો ઘાયલ છે અને સરકારના સ્તેર માનવાધિકારનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. નિવેદન અનુસાર, શરીહે કેરીને કહ્યું કે, તેમને આજ દિન સુધી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનનું એ વચન યાદ છે જેમાં તેમણે કહ્યું હતું કે, અમેરિકા, પાકિસ્તાન અને ભારતની વચ્ચે દ્વિપક્ષીય વિવાદો અને મુદ્દે સમાધાન કરવામાં મદદ કરવા માટે પોતાની ભૂમિકા ભજવશે. શરીફે કહ્યું કે, હું અમેરિકન સરકાર અને વિદેશ પ્રાધાન કેરી પાસેથી આશા રાખું છું કે, તે ભારત અને પાકિસ્તાનની વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાના સમાધાન માટે પોતાના પદનો ઉપયોગ કરશે.
નવાઝ શરીફે જોન કેરી સાથે મુલાકાત બાદ પાકિસ્તાન તરફથી એક નિવેદન જારી કર્યું હતું. તેમાં લખ્યું છે કે, પ્રધાનમંત્રીએ કહ્યું કે, કાશ્મીરમાં 107થી વધારે લોકો માર્યા ગયા છે, હજારો ઘાયલ છે અને સરકારના સ્તેર માનવાધિકારનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. નિવેદન અનુસાર, શરીહે કેરીને કહ્યું કે, તેમને આજ દિન સુધી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનનું એ વચન યાદ છે જેમાં તેમણે કહ્યું હતું કે, અમેરિકા, પાકિસ્તાન અને ભારતની વચ્ચે દ્વિપક્ષીય વિવાદો અને મુદ્દે સમાધાન કરવામાં મદદ કરવા માટે પોતાની ભૂમિકા ભજવશે. શરીફે કહ્યું કે, હું અમેરિકન સરકાર અને વિદેશ પ્રાધાન કેરી પાસેથી આશા રાખું છું કે, તે ભારત અને પાકિસ્તાનની વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાના સમાધાન માટે પોતાના પદનો ઉપયોગ કરશે.
2/4
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ 18 સપ્ટેમ્બરે જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલ આતંકવાદી હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, અમેરિકા આતંકવાદનો સામનો કરવા માટે ભારતની સાથે મજબૂતથી ઉભો છે. ઉરી હુમલામાં સેનાના 17 જવાન શહીદ થયા હતા, જ્યારે 19થી વધારે ઘાયલ થયા છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ 18 સપ્ટેમ્બરે જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલ આતંકવાદી હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, અમેરિકા આતંકવાદનો સામનો કરવા માટે ભારતની સાથે મજબૂતથી ઉભો છે. ઉરી હુમલામાં સેનાના 17 જવાન શહીદ થયા હતા, જ્યારે 19થી વધારે ઘાયલ થયા છે.
3/4
પાક પીએમ નવાઝ શરફ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 71માં સત્રમાં પણ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાના છે. તેમણે સુરક્ષા પરિષદના કાયમી સભ્ય દેશોને અપીલ કરી છે કે ભારતે કાશ્મીરમાં કથિત નિર્દયતા રોકવી જોઈએ.
પાક પીએમ નવાઝ શરફ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 71માં સત્રમાં પણ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાના છે. તેમણે સુરક્ષા પરિષદના કાયમી સભ્ય દેશોને અપીલ કરી છે કે ભારતે કાશ્મીરમાં કથિત નિર્દયતા રોકવી જોઈએ.
4/4
કાશ્મીરમાં તણાવને લઈને પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે અમેરિકા પાસે મદદ માગી છે. સોમવારે નવાઝે ન્યૂયોર્કમાં અમેરિકાના વિદેશ પ્રધાન જોન કેરી સાથે મુલાકા કરી. પાક પીએમે કાશ્મીરમાં માનવ અધિકારનાં કથિત ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું કે, ભારત-પાકિસ્તાનની વચ્ચે તણાવને ખતમ કરવા માટે અમેરિકાએ દખલ કરવી જોઈએ.
કાશ્મીરમાં તણાવને લઈને પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે અમેરિકા પાસે મદદ માગી છે. સોમવારે નવાઝે ન્યૂયોર્કમાં અમેરિકાના વિદેશ પ્રધાન જોન કેરી સાથે મુલાકા કરી. પાક પીએમે કાશ્મીરમાં માનવ અધિકારનાં કથિત ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું કે, ભારત-પાકિસ્તાનની વચ્ચે તણાવને ખતમ કરવા માટે અમેરિકાએ દખલ કરવી જોઈએ.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
Embed widget