શોધખોળ કરો

પાકિસ્તાને US સામે ફરી કાશ્મીર રાગ આલાપ્યો, જ્હોન કેરીને કહ્યું- કાશ્મીર મામલે દખલ દે

1/4
નવાઝ શરીફે જોન કેરી સાથે મુલાકાત બાદ પાકિસ્તાન તરફથી એક નિવેદન જારી કર્યું હતું. તેમાં લખ્યું છે કે, પ્રધાનમંત્રીએ કહ્યું કે, કાશ્મીરમાં 107થી વધારે લોકો માર્યા ગયા છે, હજારો ઘાયલ છે અને સરકારના સ્તેર માનવાધિકારનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. નિવેદન અનુસાર, શરીહે કેરીને કહ્યું કે, તેમને આજ દિન સુધી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનનું એ વચન યાદ છે જેમાં તેમણે કહ્યું હતું કે, અમેરિકા, પાકિસ્તાન અને ભારતની વચ્ચે દ્વિપક્ષીય વિવાદો અને મુદ્દે સમાધાન કરવામાં મદદ કરવા માટે પોતાની ભૂમિકા ભજવશે. શરીફે કહ્યું કે, હું અમેરિકન સરકાર અને વિદેશ પ્રાધાન કેરી પાસેથી આશા રાખું છું કે, તે ભારત અને પાકિસ્તાનની વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાના સમાધાન માટે પોતાના પદનો ઉપયોગ કરશે.
નવાઝ શરીફે જોન કેરી સાથે મુલાકાત બાદ પાકિસ્તાન તરફથી એક નિવેદન જારી કર્યું હતું. તેમાં લખ્યું છે કે, પ્રધાનમંત્રીએ કહ્યું કે, કાશ્મીરમાં 107થી વધારે લોકો માર્યા ગયા છે, હજારો ઘાયલ છે અને સરકારના સ્તેર માનવાધિકારનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. નિવેદન અનુસાર, શરીહે કેરીને કહ્યું કે, તેમને આજ દિન સુધી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનનું એ વચન યાદ છે જેમાં તેમણે કહ્યું હતું કે, અમેરિકા, પાકિસ્તાન અને ભારતની વચ્ચે દ્વિપક્ષીય વિવાદો અને મુદ્દે સમાધાન કરવામાં મદદ કરવા માટે પોતાની ભૂમિકા ભજવશે. શરીફે કહ્યું કે, હું અમેરિકન સરકાર અને વિદેશ પ્રાધાન કેરી પાસેથી આશા રાખું છું કે, તે ભારત અને પાકિસ્તાનની વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાના સમાધાન માટે પોતાના પદનો ઉપયોગ કરશે.
2/4
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ 18 સપ્ટેમ્બરે જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલ આતંકવાદી હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, અમેરિકા આતંકવાદનો સામનો કરવા માટે ભારતની સાથે મજબૂતથી ઉભો છે. ઉરી હુમલામાં સેનાના 17 જવાન શહીદ થયા હતા, જ્યારે 19થી વધારે ઘાયલ થયા છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ 18 સપ્ટેમ્બરે જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલ આતંકવાદી હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, અમેરિકા આતંકવાદનો સામનો કરવા માટે ભારતની સાથે મજબૂતથી ઉભો છે. ઉરી હુમલામાં સેનાના 17 જવાન શહીદ થયા હતા, જ્યારે 19થી વધારે ઘાયલ થયા છે.
3/4
પાક પીએમ નવાઝ શરફ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 71માં સત્રમાં પણ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાના છે. તેમણે સુરક્ષા પરિષદના કાયમી સભ્ય દેશોને અપીલ કરી છે કે ભારતે કાશ્મીરમાં કથિત નિર્દયતા રોકવી જોઈએ.
પાક પીએમ નવાઝ શરફ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 71માં સત્રમાં પણ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાના છે. તેમણે સુરક્ષા પરિષદના કાયમી સભ્ય દેશોને અપીલ કરી છે કે ભારતે કાશ્મીરમાં કથિત નિર્દયતા રોકવી જોઈએ.
4/4
કાશ્મીરમાં તણાવને લઈને પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે અમેરિકા પાસે મદદ માગી છે. સોમવારે નવાઝે ન્યૂયોર્કમાં અમેરિકાના વિદેશ પ્રધાન જોન કેરી સાથે મુલાકા કરી. પાક પીએમે કાશ્મીરમાં માનવ અધિકારનાં કથિત ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું કે, ભારત-પાકિસ્તાનની વચ્ચે તણાવને ખતમ કરવા માટે અમેરિકાએ દખલ કરવી જોઈએ.
કાશ્મીરમાં તણાવને લઈને પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે અમેરિકા પાસે મદદ માગી છે. સોમવારે નવાઝે ન્યૂયોર્કમાં અમેરિકાના વિદેશ પ્રધાન જોન કેરી સાથે મુલાકા કરી. પાક પીએમે કાશ્મીરમાં માનવ અધિકારનાં કથિત ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું કે, ભારત-પાકિસ્તાનની વચ્ચે તણાવને ખતમ કરવા માટે અમેરિકાએ દખલ કરવી જોઈએ.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget