શોધખોળ કરો

PAKના રેલવે મંત્રી શેખ રાશિદે કહ્યું, વોટ બેંક માટે મોદી સરકાર 2019માં કરાવી શકે છે સર્જિકલ સ્ટ્રાઈક

1/3
ઉલ્લેખનીય છે કે ઉરી હુમલા બાદ સપ્ટેમ્બર 2016માં ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. સેનાની આ કાર્યવાહીમાં ઘણા આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા અને લોન્ચિંગ પેડ નષ્ટ કરવામાં આવ્યા હતા.  પાકિસ્તાનના મંત્રીના નિવેદન પર કૉંગ્રેસે સખ્ત પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના નેતા અખિલેશ પ્રતાપ સિંહે કહ્યું, પાકિસ્તાને બારતના રાજકીય મામલાઓમાં ટીપ્પણી કરવાનો કોઈ હક નથી. ભાજપના નેતા શહનવાઝ હુસૈને કહ્યું, સર્જિકલ સ્ટ્રાઈક ચૂંટણી જીતવા માટે નહી, પાકિસ્તાનની સારવાર માટે કરવામાં આવી હતી અને આગળ પણ જરૂર પડશે તો કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઉરી હુમલા બાદ સપ્ટેમ્બર 2016માં ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. સેનાની આ કાર્યવાહીમાં ઘણા આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા અને લોન્ચિંગ પેડ નષ્ટ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનના મંત્રીના નિવેદન પર કૉંગ્રેસે સખ્ત પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના નેતા અખિલેશ પ્રતાપ સિંહે કહ્યું, પાકિસ્તાને બારતના રાજકીય મામલાઓમાં ટીપ્પણી કરવાનો કોઈ હક નથી. ભાજપના નેતા શહનવાઝ હુસૈને કહ્યું, સર્જિકલ સ્ટ્રાઈક ચૂંટણી જીતવા માટે નહી, પાકિસ્તાનની સારવાર માટે કરવામાં આવી હતી અને આગળ પણ જરૂર પડશે તો કરવામાં આવશે.
2/3
તેમણે ગુરૂવારે કહ્યું, 2019 રાજકારણની દ્રષ્ટીએ મુખ્ય સાબિત થવાનું છે. પાકિસ્તાનની સરહદોને મોદી છેડી શકે છે. સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે. કારણ કે તેમને પાંચ રાજ્યોમાં હાર મળી છે. તેઓ મતદારોને લુભાવવા આ પ્રકારનું પગલું ઉઠાવી શકે છે.
તેમણે ગુરૂવારે કહ્યું, 2019 રાજકારણની દ્રષ્ટીએ મુખ્ય સાબિત થવાનું છે. પાકિસ્તાનની સરહદોને મોદી છેડી શકે છે. સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે. કારણ કે તેમને પાંચ રાજ્યોમાં હાર મળી છે. તેઓ મતદારોને લુભાવવા આ પ્રકારનું પગલું ઉઠાવી શકે છે.
3/3
નવી દિલ્હી: પાકિસ્તાનને ફરી એક વખત સર્જિકલ સ્ટ્રાઈકનો ડર છે. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશિદે કહ્યું, ભાજપને ભારતમાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં હાર મળી છે. એવામાં 2019 લોકસભા ચૂંટણીમાં મતદારોને લુભાવવા પીએમ મોદી સરહદ પર સર્જિકલ સ્ટ્રાઈક કરાવી શકે છે.
નવી દિલ્હી: પાકિસ્તાનને ફરી એક વખત સર્જિકલ સ્ટ્રાઈકનો ડર છે. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશિદે કહ્યું, ભાજપને ભારતમાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં હાર મળી છે. એવામાં 2019 લોકસભા ચૂંટણીમાં મતદારોને લુભાવવા પીએમ મોદી સરહદ પર સર્જિકલ સ્ટ્રાઈક કરાવી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ
Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ
પતિએ કુરકુરે ન અપાવતાં પત્ની ઘર છોડીને ભાગી ગઈ, વાત છૂટાછેડા સુધી પહોંચી
પતિએ કુરકુરે ન અપાવતાં પત્ની ઘર છોડીને ભાગી ગઈ, વાત છૂટાછેડા સુધી પહોંચી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Bhavnagar News । ભાવનગરની પાલીતાણાની મામલતદાર કચેરીમાં લાગી આગMumbai News । મુંબઈમાં ભીષણ આંધી તોફાનથી જનજીવન પ્રભાવિતBanaskantha News । બનાસકાંઠાના થરાદ- સાંચોર હાઇવે પર ટેન્કરમાં લાગી ભીષણ આગPM Modi । પીએમ મોદી આજે વારાણસીથી ભરશે ઉમેદવારી ફોર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ
Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ
પતિએ કુરકુરે ન અપાવતાં પત્ની ઘર છોડીને ભાગી ગઈ, વાત છૂટાછેડા સુધી પહોંચી
પતિએ કુરકુરે ન અપાવતાં પત્ની ઘર છોડીને ભાગી ગઈ, વાત છૂટાછેડા સુધી પહોંચી
આનંદો! આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી, આ વર્ષે વરસાદ પણ ધમધોકાર પડશે
આનંદો! આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી, આ વર્ષે વરસાદ પણ ધમધોકાર પડશે
PM Modi Nomination Live: મારી કાશીથી મારો અદભૂત સંબંધ, ઉમેદવારી પહેલા એક્સ પર PM મોદીએ કરી પોસ્ટ
PM Modi Nomination Live: મારી કાશીથી મારો અદભૂત સંબંધ, ઉમેદવારી પહેલા એક્સ પર PM મોદીએ કરી પોસ્ટ
Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા
Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Embed widget