શોધખોળ કરો
સીરિયાએ હવાઈ હુમલો કરી વિદ્રોહીઓને ઉતાર્યા મોતને ઘાટ, બે દિવસમાં 250ના મોત
1/4

સંયુક્ત રાષ્ટ્રએ સીરિયાને યુદ્ધ વિરામ કરવા કહ્યું છે. જેથી લોકોને મદદ મળી શકે, ઘાયલોને ત્યાંથી કાઢી શકાય. જો કે સીરિયા સરકારમાં જ વિદ્રોહી સમર્થન આફરિનમાં ઘુસણખોરી કરી ચુક્યા છે. તે વિસ્તારમાં તુર્કી સેના સામે કાર્યવાહીની સંભાવના વધી ગઈ છે.
2/4

બ્રિટન સ્થિત સીરિયા પર નજર રાખતી સંસ્થાએ ઓવ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ અનુસાર, બે દિવસમાં હવાઈ અને જમીની હુમલામાં લગભગ 250 લોકો માર્યા ગયા છે. દશ્મિકમાં 2013 બાદ રાસાયણિક હુમલામાં છેલ્લા 48 કલાકમાં સૌથી વધુ મોત થયા છે.
Published at : 21 Feb 2018 10:14 PM (IST)
View More























