શોધખોળ કરો

સીરિયાએ હવાઈ હુમલો કરી વિદ્રોહીઓને ઉતાર્યા મોતને ઘાટ, બે દિવસમાં 250ના મોત

1/4
 સંયુક્ત રાષ્ટ્રએ સીરિયાને યુદ્ધ વિરામ કરવા કહ્યું છે. જેથી લોકોને મદદ મળી શકે, ઘાયલોને ત્યાંથી કાઢી શકાય. જો કે સીરિયા સરકારમાં જ વિદ્રોહી સમર્થન આફરિનમાં ઘુસણખોરી કરી ચુક્યા છે. તે વિસ્તારમાં તુર્કી સેના સામે કાર્યવાહીની સંભાવના વધી ગઈ છે.
સંયુક્ત રાષ્ટ્રએ સીરિયાને યુદ્ધ વિરામ કરવા કહ્યું છે. જેથી લોકોને મદદ મળી શકે, ઘાયલોને ત્યાંથી કાઢી શકાય. જો કે સીરિયા સરકારમાં જ વિદ્રોહી સમર્થન આફરિનમાં ઘુસણખોરી કરી ચુક્યા છે. તે વિસ્તારમાં તુર્કી સેના સામે કાર્યવાહીની સંભાવના વધી ગઈ છે.
2/4
 બ્રિટન સ્થિત સીરિયા પર નજર રાખતી સંસ્થાએ ઓવ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ અનુસાર, બે દિવસમાં હવાઈ અને જમીની હુમલામાં લગભગ 250 લોકો માર્યા ગયા છે. દશ્મિકમાં 2013 બાદ રાસાયણિક હુમલામાં છેલ્લા 48 કલાકમાં સૌથી વધુ મોત થયા છે.
બ્રિટન સ્થિત સીરિયા પર નજર રાખતી સંસ્થાએ ઓવ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ અનુસાર, બે દિવસમાં હવાઈ અને જમીની હુમલામાં લગભગ 250 લોકો માર્યા ગયા છે. દશ્મિકમાં 2013 બાદ રાસાયણિક હુમલામાં છેલ્લા 48 કલાકમાં સૌથી વધુ મોત થયા છે.
3/4
સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે સોમવારે અને મંગળવારે થયેલા હુમલામાં ઓછામાં ઓછા છ હોસ્પિટલોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ જણાવ્યું કે નાગરિકો, હોસ્પિટલો અને સ્કૂલોમાં થઈ રહેલી હિંસાની અમે નિંદા કરીએ છે. સીરિય માનવીય કાયદાના ઉલ્લંઘન કરી પોતાની હદ પાર કરી રહ્યું છે. તેમણે સીરિયાને અપીલ કરી કે તે હિંસાને જલ્દી ખમત કરે. જો કે સિરિયાઈ સેનાએ હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. પરંતુ સેનાએ જણાવ્યું કે જ્યાં તેમના પર હુમલા થયા તે જગ્યાનેજ નિશાન બનાવી હતી.
સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે સોમવારે અને મંગળવારે થયેલા હુમલામાં ઓછામાં ઓછા છ હોસ્પિટલોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ જણાવ્યું કે નાગરિકો, હોસ્પિટલો અને સ્કૂલોમાં થઈ રહેલી હિંસાની અમે નિંદા કરીએ છે. સીરિય માનવીય કાયદાના ઉલ્લંઘન કરી પોતાની હદ પાર કરી રહ્યું છે. તેમણે સીરિયાને અપીલ કરી કે તે હિંસાને જલ્દી ખમત કરે. જો કે સિરિયાઈ સેનાએ હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. પરંતુ સેનાએ જણાવ્યું કે જ્યાં તેમના પર હુમલા થયા તે જગ્યાનેજ નિશાન બનાવી હતી.
4/4
નવી દિલ્લી: સીરિયાએ બે દિવસમાં હવાઇ હુમલો કરી પોતાજ 250 વિદ્રોહીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે અને 200 થી વધુ ઘાયલ થયા છે. બુધવારે મીડિયા સાથે વાત કરતા સીરીઆઈ સેનાએ જણાવ્યું કે દશ્મિકમાં 2013 બાદ આવી કાર્યવાહી થઈ છે. આ ઘટનામાં 50થી વધુ બાળકોના મોત થયા છે. સંયુક્ત રાષ્ટ્રએ સીરિયાને ચેતવણી આપી છે સ્થિતિ નિયંત્રણથી બહાર જઈ રહી છે. હવે યુદ્ધ વિરામ કરો.
નવી દિલ્લી: સીરિયાએ બે દિવસમાં હવાઇ હુમલો કરી પોતાજ 250 વિદ્રોહીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે અને 200 થી વધુ ઘાયલ થયા છે. બુધવારે મીડિયા સાથે વાત કરતા સીરીઆઈ સેનાએ જણાવ્યું કે દશ્મિકમાં 2013 બાદ આવી કાર્યવાહી થઈ છે. આ ઘટનામાં 50થી વધુ બાળકોના મોત થયા છે. સંયુક્ત રાષ્ટ્રએ સીરિયાને ચેતવણી આપી છે સ્થિતિ નિયંત્રણથી બહાર જઈ રહી છે. હવે યુદ્ધ વિરામ કરો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

France: બબાલ બાદ ફ્રાન્સનો એફિલ ટાવર બંધ, હિન્દુ ડેલિગેશનના પ્રવાસ સમયે મહિલા કર્મચારીઓને હટાવાઇ
France: બબાલ બાદ ફ્રાન્સનો એફિલ ટાવર બંધ, હિન્દુ ડેલિગેશનના પ્રવાસ સમયે મહિલા કર્મચારીઓને હટાવાઇ
'હિંદુત્વનો આધાર નફરત નહીં, લોકોને જોડવાનો છે', લંડનમાં બોલ્યા મોહન ભાગવત
'હિંદુત્વનો આધાર નફરત નહીં, લોકોને જોડવાનો છે', લંડનમાં બોલ્યા મોહન ભાગવત
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રીક્ષાચાલકોની દાદાગીરી
Hun To Bolish : હું તો બોલીશ : ઘાસચારાનો દુષ્કાળ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોનો પર્દાફાશ ક્યારે ?
Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીની મંત્રીઓ સાથે મોડી રાત્રે 3 કલાક બેઠક: કેબિનેટ ફેરબદલની અટકળો તેજ, જાણો વિગત
PM મોદીની મંત્રીઓ સાથે મોડી રાત્રે 3 કલાક બેઠક: કેબિનેટ ફેરબદલની અટકળો તેજ, જાણો વિગત
સુરતમાં ગણેશ દર્શને જતા યુવકોને ડમ્પરે કચડ્યા: એકનું મોત, ચાલક નશામાં હોવાનો ઘટસ્ફોટ
સુરતમાં ગણેશ દર્શને જતા યુવકોને ડમ્પરે કચડ્યા: એકનું મોત, ચાલક નશામાં હોવાનો ઘટસ્ફોટ
PM મોદીએ ગુજરાતને આપી 35 હજાર કરોડની ભેટ, નવી રેલવે સેવાનું પણ કર્યુ ઉદઘાટન
PM મોદીએ ગુજરાતને આપી 35 હજાર કરોડની ભેટ, નવી રેલવે સેવાનું પણ કર્યુ ઉદઘાટન
Gujarat Rain: રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર, ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર, ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની આગાહી
500 રુપિયાથી 25 લાખનું ફંડ, માત્ર વ્યાજથી જ થશે ₹700000 ની કમાણી, Post Office ની બમ્પર સ્કીમ
500 રુપિયાથી 25 લાખનું ફંડ, માત્ર વ્યાજથી જ થશે ₹700000 ની કમાણી, Post Office ની બમ્પર સ્કીમ
8th Pay: 8માં પગાર પંચમાં કર્મચારીઓને 7% વાર્ષિક પગાર વધારો મળશે તો થશે બમ્પર લાભ,કેટલો વધશે પગાર?
8th Pay: 8માં પગાર પંચમાં કર્મચારીઓને 7% વાર્ષિક પગાર વધારો મળશે તો થશે બમ્પર લાભ,કેટલો વધશે પગાર?
PM Modi in Gujarat: વડોદરામાં PM મોદીનું રેમ્પ વોક, Gen-Z  સાથે કર્યો સંવાદ  
PM Modi in Gujarat: વડોદરામાં PM મોદીનું રેમ્પ વોક, Gen-Z  સાથે કર્યો સંવાદ  
Vadodara: વડોદરામાં બુલેટ ટ્રેન અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી મોટી જાહેરાત, જાણો શું બોલ્યા 
Vadodara: વડોદરામાં બુલેટ ટ્રેન અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી મોટી જાહેરાત, જાણો શું બોલ્યા 
Embed widget