શોધખોળ કરો

રાજકોટઃ દુબઈ ફરવા ગયેલા ચાર પટેલ પરિવારને નડ્યો અકસ્માત, એકનું મોત

1/3
એક રિપોર્ટ પ્રમાણે, તેઓ ફૂટપાથ પર ચાલી રહ્યા હતા ત્યારે એક બસ અને કાર વચ્ચે ટક્કર થતા તે સીધી જ ફૂટપાથ પર ચાલી રહેલા વિજય પટેલના પરિવારજનો સાથે અથડાઈ હતી. આ ઘટનામાં તેમની પત્નીનું મૃત્યું થયું છે તથા અન્ય ત્રણ વિજયભાઈ પટેલ, વસંતભાઇ ઠાકરસીભાઇ દઢાણીયા અને મનીષાબેન વસંતભાઇ દઢાણીયાને ગંભીર ઈજા થતા તેઓને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સમયે દૂર ઉભેલા મીનાબેન ભરતભાઇ ચનીયારા, ઇન્દુબેન વિજયભાઇ રામોલીયા, ભરતભાઇ મનસુખભાઇ ચનીયારા તથા વિજયભાઇ બાબુભાઇ રામોલીયાને કોઇ ઇજા નથી થઇ.
એક રિપોર્ટ પ્રમાણે, તેઓ ફૂટપાથ પર ચાલી રહ્યા હતા ત્યારે એક બસ અને કાર વચ્ચે ટક્કર થતા તે સીધી જ ફૂટપાથ પર ચાલી રહેલા વિજય પટેલના પરિવારજનો સાથે અથડાઈ હતી. આ ઘટનામાં તેમની પત્નીનું મૃત્યું થયું છે તથા અન્ય ત્રણ વિજયભાઈ પટેલ, વસંતભાઇ ઠાકરસીભાઇ દઢાણીયા અને મનીષાબેન વસંતભાઇ દઢાણીયાને ગંભીર ઈજા થતા તેઓને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સમયે દૂર ઉભેલા મીનાબેન ભરતભાઇ ચનીયારા, ઇન્દુબેન વિજયભાઇ રામોલીયા, ભરતભાઇ મનસુખભાઇ ચનીયારા તથા વિજયભાઇ બાબુભાઇ રામોલીયાને કોઇ ઇજા નથી થઇ.
2/3
નવી દિલ્હીઃ દુબઇ ફરવા ગયેલા ચાર પટેલ પરિવારને અકસ્માત નડ્યો હતો. રાજકોટના એક અને પોરબંદરના ત્રણ કપલ દુબઇ ફરવા ગયા હતા જ્યાં તેમને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયુ હતું જ્યારે અન્ય ત્રણને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
નવી દિલ્હીઃ દુબઇ ફરવા ગયેલા ચાર પટેલ પરિવારને અકસ્માત નડ્યો હતો. રાજકોટના એક અને પોરબંદરના ત્રણ કપલ દુબઇ ફરવા ગયા હતા જ્યાં તેમને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયુ હતું જ્યારે અન્ય ત્રણને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
3/3
મળતી વિગતો અનુસાર, રાજકોટના એસ્ટ્રોન રોડ પર આવેલા પટેલ ફૂટવેરવાળા વિજયભાઇ અને તેમના પોરબંદર સ્થિત કુટુંબીજનો સહિત 4 ભાઇઓનો પરિવાર દુબઇ ફરવા ગયો હતો. જ્યાં તેમને ગંભીર અકસ્માત નડતા વિજય પટેલના 65 વર્ષીય પત્ની જયશ્રીબેનનું મૃત્યું થયું છે. તમામ લોકો ફરવા માટે નીકળ્યા હતા ત્યારે એકાએક પૂરપાટ ઝડપે આવી રહેલી બસ અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો અને કાર કૂદીને ફૂટપાથ પર આવી ગઈ હતી.
મળતી વિગતો અનુસાર, રાજકોટના એસ્ટ્રોન રોડ પર આવેલા પટેલ ફૂટવેરવાળા વિજયભાઇ અને તેમના પોરબંદર સ્થિત કુટુંબીજનો સહિત 4 ભાઇઓનો પરિવાર દુબઇ ફરવા ગયો હતો. જ્યાં તેમને ગંભીર અકસ્માત નડતા વિજય પટેલના 65 વર્ષીય પત્ની જયશ્રીબેનનું મૃત્યું થયું છે. તમામ લોકો ફરવા માટે નીકળ્યા હતા ત્યારે એકાએક પૂરપાટ ઝડપે આવી રહેલી બસ અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો અને કાર કૂદીને ફૂટપાથ પર આવી ગઈ હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget