શોધખોળ કરો

Hydroponic Farming: જે ખાવ તે ઘરે જ ઉગાડો! માટી વગર આ પદ્ધતિથી કરો ખેતી, મબલખ થશે ઉત્પાદન

Hydroponic Farming: હાઇડ્રોપોનિક ખેતી એ ખેતીની એક પદ્ધતિ છે જેમાં છોડ ઉગાડવા માટે માટીનો ઉપયોગ થતો નથી. તેના બદલે, પોષક તત્વોથી ભરપૂર પાણીનું દ્રાવણ સીધું છોડના મૂળ સુધી પહોંચાડવામાં આવે છે.

Hydroponic Farming: હાઈડ્રોપોનિક ખેતી બદલાતા સમયની સાથે ખેતીની પદ્ધતિઓ પણ ઝડપથી બદલાઈ રહી છે. હવે એવી આધુનિક પદ્ધતિઓ સામે આવી છે, જેની મદદથી લોકો ખેતર અને માટી વગર પણ ઘરે તાજી શાકભાજી ઉગાડી રહ્યા છે. આ પદ્ધતિઓમાંથી એક હાઈડ્રોપોનિક ખેતી છે જે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. ઓછી જગ્યા, ઓછું પાણી અને માટી વગર થતી આ ખેતીથી લોકો પોતાના ઘરની બાલ્કની, કિચન કે છત પર જ શાકભાજી ઉગાડી શકે છે.

 

શું છે હાઈડ્રોપોનિક ખેતી?

હાઈડ્રોપોનિક ખેતી એક એવી પદ્ધતિ છે, જેમાં છોડ ઉગાડવા માટે માટીનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેની જગ્યાએ પોષક તત્વોથી ભરપૂર પાણીનું દ્રાવણ છોડના મૂળ સુધી પહોંચાડવામાં આવે છે. આ પ્રક્રિયામાં છોડને સીધું જ જરૂરી પોષણ મળે છે, જેનાથી તેમની વૃદ્ધિ ઝડપથી થાય છે અને ઓછા સમયમાં વધુ ઉત્પાદન મળે છે. નિષ્ણાતોના મતે, આ ટેકનિકમાં પાણીનો ઉપયોગ પણ પરંપરાગત ખેતીની સરખામણીએ ઘણો ઓછો થાય છે અને છોડ ઝડપથી તૈયાર થાય છે.

ઓછી જગ્યામાં પણ ખેતી શક્ય છે

હાઈડ્રોપોનિક ખેતીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ખૂબ જ ઓછી જગ્યામાં પણ કરી શકાય છે. નાના ફ્લેટ, બાલ્કની, કિચન કે રૂમના ખૂણામાં પણ આ સિસ્ટમ લગાવી શકાય છે. આ જ કારણ છે કે શહેરોમાં રહેતા લોકો જેમની પાસે જમીન નથી તેઓ પણ હવે સરળતાથી આ ખેતી કરી રહ્યા છે. વળી, આ ટેકનિકમાં છોડને પોષક તત્વો સીધા મળે છે, જેના કારણે તેમને માટીમાં પોષણ શોધવાની જરૂર પડતી નથી. આથી જ હાઈડ્રોપોનિક પદ્ધતિથી ઉગાડવામાં આવેલા છોડ પરંપરાગત પદ્ધતિની સરખામણીએ ઝડપથી વધે છે અને ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે.

ઓછા પાણીમાં વધુ ઉત્પાદન

હાઈડ્રોપોનિક ખેતીમાં પાણીનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી તેનો વપરાશ ઘણો ઓછો થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે આ ટેકનિક પરંપરાગત પદ્ધતિઓની તુલનામાં લગભગ 90 ટકા ઓછું પાણી વાપરે છે. આ જ કારણ છે કે તેને પર્યાવરણને અનુકૂળ પણ માનવામાં આવે છે. બીજી તરફ, ઉત્તરાખંડના શ્રીનગર ગઢવાલ સ્થિત એક સંશોધન સંસ્થામાં આ ટેકનિકથી અશ્વગંધા અને વજ જેવા છોડને ઓછા સમયમાં તૈયાર કરવામાં આવ્યા હતા. જ્યાં સામાન્ય રીતે આ છોડ ઉગાડવામાં એક થી બે વર્ષ લાગે છે, ત્યાં હાઈડ્રોપોનિક પદ્ધતિથી તેમને થોડા મહિનામાં જ તૈયાર કરી લેવામાં આવ્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ખરીફ સિઝનનું 85% વાવેતર પૂર્ણ: 21 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસની વાવણી
ગુજરાતમાં ખરીફ સિઝનનું 85% વાવેતર પૂર્ણ: 21 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસની વાવણી
15 ઓગસ્ટથી ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વે: ખેડૂતો મોબાઈલથી જાતે કરી શકશે નોંધણી, જાણો પ્રોસેસ
15 ઓગસ્ટથી ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વે: ખેડૂતો મોબાઈલથી જાતે કરી શકશે નોંધણી, જાણો પ્રોસેસ
Vegetables Farming: ઓગસ્ટમાં કરો આ ત્રણ શાકભાજીની ખેતી, થશે જબરદસ્ત કમાણી
Vegetables Farming: ઓગસ્ટમાં કરો આ ત્રણ શાકભાજીની ખેતી, થશે જબરદસ્ત કમાણી
ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતરની કાળાબજારી રોકવા સરકારનો મોટો નિર્ણય, થશે કડક તપાસ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતરની કાળાબજારી રોકવા સરકારનો મોટો નિર્ણય, થશે કડક તપાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget