શોધખોળ કરો

Palm Farming: એક વૃક્ષથી થશે 50 હજાર રૂપિયા સુધીની કમાણી, તગડા નફા માટે શરૂ કરો આ ખેતી

Palm Farming: આ ખેતીમાં વધારે ખર્ચ થતો નથી. એક વૃક્ષમાં 70 થી 100 કિલો સુધીનો પાક લઇ શકાય છે. એક એકરમાં આશરે 70 વૃક્ષ વાવી શકાય છે.

Palm Farming: ખારેક (ખજૂર)ની ખેતી આફ્રિકા અને આરબ દેશોમાં થાય છે. પરંતુ ભારતના ઘણા ભાગોમાં ખારેકની ખેતી કરીને તગડો નફો કમાઈ રહ્યા છે. તેના છોડ નર અને માદા બે પ્રકારના હોય છે. ખજૂરનો ઉપયોગ ખાવા ઉપરાંત જ્યૂસ, જામ, ચટણી, આચાર અને બેકરી ઉત્પાદનોમાં થાય છે.

ખારેકની ખેતીમાં વધારે ખર્ચ થતો નથી. એક વૃક્ષમાં 70 થી 100 કિલો સુધીનો પાક લઇ શકાય છે. એક એકરમાં આશરે 70 વૃક્ષ વાવી શકાય છે. આ રીતે એક સીઝનમાં 50 હજાર કિલો સુધી પાક લઈ શકાય છે. ખજૂર બજારમાં ઊંચી કિંમતે વેચાય છે. 5 વર્ષમાં ખેડૂત બે થી ત્રણ લાખ સુધીની કમાણી સરળતાથી કરી શકે છે. એક વૃક્ષમાંથી આશરે 50 હજાર સુધીની કમાણી કરી શકાય છે.

ક્યાં થાય ખજૂર-ખારેકની ખેતી

ખજૂરની ખેતી માટે પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે તેવી રેતાળ માટીની જરૂર હોય છે. આ ખેતી માટે વધારે પાણીની પણ જરૂર પડતી નથી. ઉપરાંત તડકામાં પણ તેના છોડનો વિકાસ થાય છે. વૃક્ષની વૃદ્ધિ માટે 30 ડિગ્રી તાપમાનની જરૂર પડે છે, જ્યારે ખજૂરને પકાવવા માટે 45 ડિગ્રી તાપમાનની જરૂર પડે છે.

કેવી રીતે વાવશો આ વૃક્ષ

ખજૂરના વૃક્ષ વાવવા માટે ખેતરમાં એક મીટરના અંતરે ખાડા તૈયાર કરો. આ ખાડામાં 25 થી 30 કિલો છાણીયું ખાતર માટી સાથે મિક્સ કરીને નાંથો. સરકારી રજિસ્ટર્ડ નર્સરીમાં છોડ ખરીદીને આ ખાડામાં રોપી દો. તેમની રોપણી માટે ઓગસ્ટ મહિનો શ્રેષ્ઠ છે. એક એકરમાં આશરે 70 ખજૂરના છોડ લગાવી શકાય છે. ત્રણ વર્ષ બાદ આ છોડ પાક આપવા લાયક થઈ જાય છે.

સિંસાઈ તથા અન્ય જાણકારી

ખજૂરના છોડને પાણીની ખૂબ ઓછી જરૂર હોય છે. ઉનાળામાં 15 થી 20 દિવસે પાણી આપવું જોઈએ. શિયાળામાં મહિને એક વખત પિયત કરવું જોઈએ. ખજૂરના વૃક્ષ પર જ્યારે ફળ આવવા લાગે ત્યારે પક્ષીઓનો ખતરો વધી જાય છે. પાકને પક્ષીઓથી બચાવવા માટે તેના પર કપડું ઢાંકી રાખવું જોઈએ.

આ પણ વાંચોઃ પ્રાકૃતિક ખેતી કરો છો ? જાણો શું છે તેના મહત્વના સિદ્ધાંતો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે કમાણીનો શોર્ટકટ! પરંપરાગત ખેતી છોડી આ ઔષધીય છોડ વાવો, ઓછા સમયમાં બની જશો લખપતિ
ખેડૂતો માટે કમાણીનો શોર્ટકટ! પરંપરાગત ખેતી છોડી આ ઔષધીય છોડ વાવો, ઓછા સમયમાં બની જશો લખપતિ
MSP Procurement 2026: ખેડૂતો માટે આવ્યા ખુશખબર, મગ, અડદ અને મગફળીની MSP પર થશે ખરીદી
MSP Procurement 2026: ખેડૂતો માટે આવ્યા ખુશખબર, મગ, અડદ અને મગફળીની MSP પર થશે ખરીદી
PM Kisan Yojana: PM કિસાન યોજનાનો 23મો હપ્તો તમને મળશે કે નહીં? આ રીતે કરો ચેક 
PM Kisan Yojana: PM કિસાન યોજનાનો 23મો હપ્તો તમને મળશે કે નહીં? આ રીતે કરો ચેક 
Fennel Farming: વરિયાળીની ખેતી કરીને કરો લાખોની કમાણી, ખેડૂતોને સરકાર આપી રહી છે ટ્રેનિંગ
Fennel Farming: વરિયાળીની ખેતી કરીને કરો લાખોની કમાણી, ખેડૂતોને સરકાર આપી રહી છે ટ્રેનિંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાળામાં શિસ્ત, ક્લાસિસમાં અત્યાચાર
Hun To Bolish : હું તો બોલીશ : રાજકોટમાં ભ્રષ્ટાચારના ઉલટા ચશ્મા
Mansukh Vasava: ચૈતર વસાવાના જેલવાસ પર રાજકારણ, મનસુખ વસાવાએ AAP પર લગાવ્યા આરોપ
Ambalal Patel Rain Prediction : 29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
Embed widget