શોધખોળ કરો

Gujarat Agriculture News: પ્રાકૃતિક ખેતીથી મબલખ કમાણી કરે છે તાપીનો આ ખેડૂત

શૈલેષભાઈ હાલમાં તુવેર, આંબા, મૂળા, ગાજર, ચીકુ, કેળા, પપૈયા, દેશી પાપડી વગેરે ફળો અને શાકભાજી કરે છે.

Farmer’s Success Story:  આજના સમયમાં કુદરતી ખેતી અને સજીવ ખેતીની ખૂબ જ જરૂર છે. કારણ કે જમીન પર રાસાયણિક જંતુનાશકો અને ખાતરોનો સતત ઉપયોગ, દર વર્ષે જમીનને ફેરવવાથી જમીનની ફળદ્રુપતા સંપૂર્ણપણે નાશ પામે  છે. ખેતરોમાં વપરાતા રાસાયણિક જંતુનાશકોને કારણે ખેતીમાં ઘણું નુકસાન જોવા મળી રહ્યું છે. જમીનના કુદરતી સ્વરૂપમાં પણ અનેક ફેરફારો થઈ રહ્યા છે.

રાસાયણિક ખેતીને કારણે પ્રકૃતિ અને માનવ સ્વાસ્થ્યમાં ઘણો ઘટાડો થયો છે. ખેડૂતોની અડધી ઉપજ તેમના ખાતર અને જંતુનાશક દવાઓમાં જાય છે. ખેડૂત અને અન્ય વ્યક્તિ જે ખેતીમાં વધુ નફો કે ઉપજ મેળવવા માંગે છે તેણે કુદરતી ખેતી તરફ આગળ વધવું જોઈએ. ખેતીમાં ઘણી બધી ખાદ્ય વસ્તુઓ ઉગાડવામાં આવે છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ.આ ખાદ્યપદાર્થોમાં ઝિંક અને આયર્ન જેવા ઘણા ખનિજો હાજર હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગને કારણે આ ખોરાક તેની ગુણવત્તા ગુમાવે છે. જે આપણા શરીરને અસર કરે છે.


Gujarat Agriculture News: પ્રાકૃતિક ખેતીથી મબલખ કમાણી કરે છે તાપીનો આ ખેડૂત

રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘણો ઘટાડો થયો છે.જે આપણા શરીરને નુકશાન  કરે છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘણો ઘટાડો થયો છે. આમાંથી બનાવેલ ખોરાક માનવ અને પ્રાણીઓના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. આવો, આજે અમે તમને એક એવા ખેડૂત વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેને સરકાર અને તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે અને તે સરકારની પ્રાકૃતિક ખેતીની યોજનામાં જોડાઈને પોતાના અને અન્યના જીવનને પ્રેરિત કરી રહ્યા છે. એકસ્વસ્થ સમાજ બની શકે તે માટે  તાપી જિલ્લાના કાટકુઇ ગામના અનુસૂચિત જાતિના પ્રગતિશિલ ખેડૂત શૈલેષભાઈ છોટુભાઈ ગામીત પ્રાકૃતિક ખેતી કરે છે, જ્યારે તેમને ખબર પડી કે તેઓ ઝીરો બજેટથી પ્રાકૃતિક ખેતી શરૂ કરી શકે છે ત્યારે તેઓ આ અંગે વધુ રસ લેતા પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા.


Gujarat Agriculture News: પ્રાકૃતિક ખેતીથી મબલખ કમાણી કરે છે તાપીનો આ ખેડૂત

 તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા અને સદાય મદદરૂપ બનતા પ્રગતિશિલ  ખેડૂત સુરેશ ભાઈ અને નાનસિંહ પાસેથી પ્રાકૃતિક ખેતી અંગે સંપૂર્ણ માહિતી મેળવી શૈલેષભાઈએ કુદરતી ખેતીની વધુ તાલીમ લીધી. શૈલેષભાઈને જ્યારે ખબર પડી કે શૂન્ય ખેતીથી પણ પોતાની જમીનને હરિયાળી બનાવી શકાય છે ત્યારે તેઓને ખૂબ જ નવાઈ લાગી અને સંપૂર્ણ તાલીમ લીધા બાદ તેમણે બાકીના લોકોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કર્યા. શૈલેષભાઈ કહે છે કે પ્રાકૃતિક ખેતી દ્વારા ખતરનાક જંતુનાશકોથી બચી શકાય છે, તો  આપને સૌએ પોતાના પાક અને આરોગ્યને નુકસાનથી બચાવવું જોઇએ અને સંપુર્ણ ભારતમાં પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઇએ.


Gujarat Agriculture News: પ્રાકૃતિક ખેતીથી મબલખ કમાણી કરે છે તાપીનો આ ખેડૂત

શૈલેષભાઈ હાલમાં તુવેર, આંબા, મૂળા, ગાજર, ચીકુ, કેળા, પપૈયા, દેશી પાપડી વગેરે ફળો અને શાકભાજી કરે છે. શૈલેષભાઈ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી માટે ખેતી કરતા ખેડૂતોને સરકાર અને જિલ્લા ખેતીવાડી વિભાગ અને આત્મા પ્રોજેક્ટ તરફથી પુરેપુરી મદદ મળી રહી છે. તાપી જિલ્લા સેવા સદનના મુખ્ય ગેટ ખાતે નેચરલ એગ્રીકલ્ચર માર્કેટ માટે 2019 થી આ પ્રાકૃતિક કૃષિ બજાર ખુબ જ યોગ્ય રીતે ચલાવવામાં આવી રહ્યું છે, જેથી તમામ ખેડૂત ભાઈઓ-બહેનોને મદદ મળી રહે.જ્યારે કુદરતી ખેતી કરવાથી કુદરતી પાક અને માનવ આરોગ્યને ભારે ખર્ચા અને ઝેરી જંતુનાશકોથી બચાવી શકાય છે તો પછી કુદરતી ખેતીને દરેક ખેડૂત સુધી કેમ ન પહોંચાડી શકાય જેથી ખેડૂત અને ખેડૂતની વ્યાખ્યાને ઇતિહાસમાં નવો આકાર આપી શકાય તે માટે તમામ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી પોતાનું કુટુંબ, રાજ્ય અને દેશને નવી ઓળખ અપાવવા પોતાનું યોગદાન આપવું જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget