શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

PM Kisan Yojana: આવી ગઇ તારીખ, પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે આવશે તમારા એકાઉન્ટમાં

PM Kisan Samman Nidhi 19th Installment:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરથી પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો રીલિઝ કરશે

PM Kisan Samman Nidhi 19th Installment:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરથી પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો રીલિઝ કરશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા મોકલવામાં આવે છે. આ રકમ દર 4 મહિનાના સમયગાળામાં ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. દરેક હપ્તામાં 2,000 રૂપિયા આપવામાં આવે છે.

E-KYC ફરજિયાત છે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ મેળવવા માટે e-KYC હોવું ફરજિયાત છે. જો તમે હજુ સુધી e-KYC કર્યું નથી તો તમે 19મા હપ્તાથી વંચિત રહી શકો છો. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો પાસે આધાર કાર્ડ, બેન્ક ખાતું હોવું ફરજિયાત છે. આ સાથે જમીનના દસ્તાવેજો અને રહેઠાણનું પ્રમાણપત્ર પણ જરૂરી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તેમની જમીનની ચકાસણી કરાવવી પણ જરૂરી છે. આમાંથી કોઈપણ દસ્તાવેજોની ગેરહાજરીમાં ખેડૂતો પીએમ કિસાન યોજનાથી વંચિત રહી શકે છે.

આ યોજનાનો લાભ ફક્ત આ ખેડૂતોને જ મળશે

આ યોજનાનો લાભ ફક્ત તે ખેડૂતો જ લઈ શકે છે જેઓ સરકારી નોકરી ધરાવતા નથી અને આવકવેરો ભરતા નથી. આ યોજના બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ પડે છે. નિયમો અનુસાર, પરિવારનો ફક્ત એક જ સભ્ય આ યોજનાનો લાભ મેળવી શકે છે. અન્ય સભ્યોને આ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, જે ખેડૂતોએ e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેઓ પણ પીએમ કિસાન યોજનાના આગામી હપ્તાથી વંચિત રહી રહ્યા છે. તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પણ ચકાસી શકો છો કે તમે પીએમ કિસાન યોજના માટે પાત્ર છો કે નહીં.

eKYC કરવાની આ એક સરળ રીત છે

-સૌ પ્રથમ પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાવ.

-હોમ પેજ પર Farmers Corner વિભાગમાં જાવ અને eKYC વિકલ્પ પસંદ કરો.

-હવે તમારે eKYC પેજ પર જવું પડશે અને તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે.

-આધાર નંબર દાખલ કરો અને સર્ચ ઓપ્શન પર ક્લિક કરો.

-આ પછી તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવો પડશે.

-નંબર દાખલ કર્યા પછી તમારા આધાર સાથે લિંક કરેલા મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે.

-OTP દાખલ કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.

-સબમિટ બટન પર ક્લિક કર્યા પછી eKYC પૂર્ણ થશે.

-આ પછી તમને તમારા મોબાઇલ પર એક મેસેજ મળશે કે તમારી eKYC પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

અમારો અહીં સંપર્ક કરો

પીએમ કિસાન યોજના સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા માટે ખેડૂતો pmkisan-ict@gov.in ઈમેલ આઈડી પર સંપર્ક કરી શકે છે. તમે પીએમ કિસાન યોજના હેલ્પલાઇન નંબર- 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર સંપર્ક કરી શકો છો. તમારી દરેક સમસ્યાનું નિરાકરણ અહીં પણ થશે.

ખેડૂતો થયા માલામાલ: ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી રેકોર્ડ ૧૨.૨૩ લાખ ટન મગફળી ખરીદી, ૭ દિવસમાં ચૂકવણું

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics:  RJD ની હાર બાદ લાલુ પ્રસાદના ઘરમાં ભંગાણ, રોહિણી આચાર્યએ પરિવાર સાથેના સંબંધો તોડવાની કરી જાહેરાત
Bihar Politics: RJD ની હાર બાદ લાલુ પ્રસાદના ઘરમાં ભંગાણ, રોહિણી આચાર્યએ પરિવાર સાથેના સંબંધો તોડવાની કરી જાહેરાત
રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ: અનૈતિક સંબંધોની શંકામાં પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે કર્યો આપઘાત
રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ: અનૈતિક સંબંધોની શંકામાં પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે કર્યો આપઘાત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ભાવનગરમાં લગ્નના દિવસે જ ભાવિ પતિએ કરી યુવતીની હત્યા, લગ્નગીતોની જગ્યાએ મરશિયા ગવાયા
ભાવનગરમાં લગ્નના દિવસે જ ભાવિ પતિએ કરી યુવતીની હત્યા, લગ્નગીતોની જગ્યાએ મરશિયા ગવાયા
Advertisement

વિડિઓઝ

Delhi Blast | દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડનો ખુલાસો, ડૉ.મુઝફ્ફરે અફઘાનિસ્તાન જઈને લીધી હતી આત્મઘાતી હુમલાની ટ્રેનિંગ
Jammu Kashmir | જમ્મુમાં ભયાનક બ્લાસ્ટમાં 9ના મોત, 29 ઇજાગ્રસ્ત અને પાંચની હાલત ગંભીર
Delhi Blast | દિલ્હી બ્લાસ્ટ મામલે વધુ એક ફરિયાદ, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે નોંધાવી ફરિયાદ
PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics:  RJD ની હાર બાદ લાલુ પ્રસાદના ઘરમાં ભંગાણ, રોહિણી આચાર્યએ પરિવાર સાથેના સંબંધો તોડવાની કરી જાહેરાત
Bihar Politics: RJD ની હાર બાદ લાલુ પ્રસાદના ઘરમાં ભંગાણ, રોહિણી આચાર્યએ પરિવાર સાથેના સંબંધો તોડવાની કરી જાહેરાત
રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ: અનૈતિક સંબંધોની શંકામાં પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે કર્યો આપઘાત
રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ: અનૈતિક સંબંધોની શંકામાં પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે કર્યો આપઘાત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ભાવનગરમાં લગ્નના દિવસે જ ભાવિ પતિએ કરી યુવતીની હત્યા, લગ્નગીતોની જગ્યાએ મરશિયા ગવાયા
ભાવનગરમાં લગ્નના દિવસે જ ભાવિ પતિએ કરી યુવતીની હત્યા, લગ્નગીતોની જગ્યાએ મરશિયા ગવાયા
શું નિવૃત્ત સરકારી કર્મચારીઓને DA અને પગાર પંચનો લાભો   નહીં મળે?  જાણો શું છે હકીકત
શું નિવૃત્ત સરકારી કર્મચારીઓને DA અને પગાર પંચનો લાભો નહીં મળે? જાણો શું છે હકીકત
12 સીઝન બાદ આખરે  રવિન્દ્ર જાડેજાએ છોડ્યો CSKનો સાથ, જાણો IPL 2026 માં કઈ ટીમ વતી રમશે ઓલરાઉન્ડર
12 સીઝન બાદ આખરે રવિન્દ્ર જાડેજાએ છોડ્યો CSKનો સાથ, જાણો IPL 2026 માં કઈ ટીમ વતી રમશે ઓલરાઉન્ડર
IND vs SA:  ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં  189 રનમાં ઓલ આઉટ, ગિલ રિટાયર્ડ હર્ટ
IND vs SA: ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં 189 રનમાં ઓલ આઉટ, ગિલ રિટાયર્ડ હર્ટ
જમ્મુ-કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ, 7 લોકોના મોત; 27 ઘાયલ
જમ્મુ-કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ, 7 લોકોના મોત; 27 ઘાયલ
Embed widget