શોધખોળ કરો

PM Kisan Yojana: PM કિસાન યોજનાના 13મા હપ્તાને લઈને આવ્યું નવું અપડેટ, આ દિવસે ખાતામાં આવશે પૈસા!

કેન્દ્ર સરકાર આ રકમ એવા ખેડૂતોના ખાતામાં નહીં મોકલે, જેમણે હજુ સુધી EKYC કર્યું નથી. તમે સ્કીમની વેબસાઈટ પર જઈને eKYC કરાવી શકો છો....

PM Kisan Samman Nidhi Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને એક નવું અપડેટ બહાર આવ્યું છે. જો તમે આ યોજનાનો લાભ લો છો અને પીએમ કિસાન યોજનાના 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો, તો આ રાહ હવે સમાપ્ત થવા જઈ રહી છે. આ સ્કીમ હેઠળ, ટૂંક સમયમાં તમારા ખાતામાં 2000 રૂપિયાની રકમ રિલીઝ થવા જઈ રહી છે.

10 કરોડથી વધુના ખેડૂતોને 13મા હપ્તામાં તેનો લાભ મળશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર આ મહિનાના અંત સુધીમાં અને 8 માર્ચ એટલે કે હોળી પહેલા પીએમ કિસાન યોજના હેઠળ 13મો હપ્તો (PM Kisan Yojana 13th Installment) બહાર પાડી શકે છે. સરકાર ટૂંક સમયમાં તેની જાહેરાત કરી શકે છે. જો કે સત્તાવાર રીતે તેની માહિતી જાહેર કરવામાં આવી નથી.

13મો હપ્તો મેળવવા માટે eKYC

કેન્દ્ર સરકાર આ રકમ એવા ખેડૂતોના ખાતામાં નહીં મોકલે, જેમણે હજુ સુધી EKYC કર્યું નથી. તમે સ્કીમની વેબસાઈટ પર જઈને eKYC કરાવી શકો છો. આ સાથે, નજીકના જાહેર સેવા કેન્દ્રની મુલાકાત લઈને પણ eKYC કરી શકાય છે. જો તમે ઈકેવાયસી ઓનલાઈન કરાવવા જાઓ છો, તો તમારે pmkisan.gov.in પર સર્ચ કરવું પડશે. આ પછી, EKYC વિકલ્પ પર ક્લિક કરો. હવે તમે આધાર નંબર, OTP અને અન્ય વિગતો દાખલ કરીને eKYC પૂર્ણ કરી શકો છો.

આ કારણોસર પણ યોજનાનો હપ્તો ઉપલબ્ધ થશે નહીં

માત્ર eKYC જ નહીં, જો તમે સ્કીમમાં રજિસ્ટ્રેશન દરમિયાન કોઈ ભૂલ કરી હોય અથવા નામ બદલાઈ ગયું હોય, તો પણ તમને સ્કીમનો લાભ નહીં મળે. જો તમે બેંકની વિગતો, નામ, સરનામું અને અન્ય બાબતો વિશે ખોટી માહિતી આપો છો તો તમારી અરજી રદ થઈ શકે છે અને યોજનાનો લાભ રોકી શકાય છે.

કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક છે. આ અંતર્ગત દર વર્ષે 6 હજાર રૂપિયા સુધીની રકમ આપવામાં આવે છે. 6 હજાર રૂપિયા સુધીની આ રકમ દર ચાર મહિનાના અંતરાલ પર ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોને 12 હપ્તા આપવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget