શોધખોળ કરો

ખેડૂતો માટે ખૂબ જ કામની છે આ સરકારી યોજનાઓ, આજે જ કરો અરજી

ભારતમાં વ્યવસાયના ઘણા વધુ ક્ષેત્રો ઉભરી આવ્યા હોવા છતાં ભારત હજુ પણ કૃષિપ્રધાન દેશ છે. કેન્દ્ર સરકાર પણ ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે.

Government Schemes For Farmers:  ભારતમાં વ્યવસાયના ઘણા વધુ ક્ષેત્રો ઉભરી આવ્યા હોવા છતાં ભારત હજુ પણ કૃષિપ્રધાન દેશ છે. કેન્દ્ર સરકાર પણ ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. ભારતમાં તમામ ખેડૂતો સંપૂર્ણ રીતે સમૃદ્ધ નથી. આથી સરકાર આવા ખેડૂતોને સહાય આપવા માટે યોજનાઓ ચલાવે છે. આજે અમે તમને એવી જ કેટલીક યોજનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે ખેડૂત છો અને તમે હજુ સુધી આ યોજનાઓ માટે અરજી કરી નથી. તો કોઈપણ વિલંબ કર્યા વિના આજે જ આ માટે અરજી કરો.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

સરકાર દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અત્યાર સુધીની સૌથી મોટી યોજના છે જે સીધો આર્થિક લાભ આપે છે. આવી યોજના વર્ષ 2019 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ દર 4 મહિનાના અંતરાલ પર 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. તમે સ્કીમની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જઈને તેના માટે અરજી કરી શકો છો.

પ્રધાનમંત્રી પાક વીમા યોજના

કેન્દ્ર સરકાર ખેડૂતોને પાક વીમો પણ આપે છે. વર્ષ 2016માં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી પાક વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને તેમના પાકને નુકસાન થવા પર નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજના હેઠળ કુદરતી આપત્તિ, દુષ્કાળ અથવા પાકના નુકસાનને કારણે પાક નિષ્ફળ જવાના કિસ્સામાં નાણાકીય સહાય આપવામાં આવે છે. યોજનાના લાભો મેળવવા માટે, તમે સત્તાવાર વેબસાઇટ https://www.pmfby.gov.in/ પર જઈને અરજી કરી શકો છો.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના

ભારત સરકારે વર્ષ 1998માં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી હતી. દેશના તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળે છે. યોજના હેઠળ ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે. આ યોજના દ્વારા ખેડૂતો વાર્ષિક માત્ર ચાર ટકા વ્યાજ પર 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. દેશની તમામ બેંકો આ યોજનાની સુવિધા પૂરી પાડી રહી છે.              

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Embed widget