શોધખોળ કરો

રાજકોટ-અમદાવાદ હાઈવે બનશે સીક્સ લેન, વિદેશને પણ ટક્કર મારે તેવો હશે

1/6
રાજકોટની ગ્રીનલેન્‍ડ ચોકડીથી અમદાવાદની સરખેજ ચોકડીનું અંતર ૨૦૦ કિ.મી. થાય છે આ માર્ગ હાલ ફોરલેન છે તે સિક્‍સલેન કરવા માટે ૧૨ ફૂટ જેટલો વધારો કરવો પડશે. આ રસ્‍તો છ માર્ગીય થયા બાદ સૌરાષ્‍ટ્રના વાહન ચાલકોને અમદાવાદ જવામાં એકાદ કલાકનો સમય બચશે. હાલ આ રસ્‍તો જર્જરિત અવસ્‍થામાં હોવાથી વાહનચાલકોને મુશ્‍કેલી થઇ રહી છે.
રાજકોટની ગ્રીનલેન્‍ડ ચોકડીથી અમદાવાદની સરખેજ ચોકડીનું અંતર ૨૦૦ કિ.મી. થાય છે આ માર્ગ હાલ ફોરલેન છે તે સિક્‍સલેન કરવા માટે ૧૨ ફૂટ જેટલો વધારો કરવો પડશે. આ રસ્‍તો છ માર્ગીય થયા બાદ સૌરાષ્‍ટ્રના વાહન ચાલકોને અમદાવાદ જવામાં એકાદ કલાકનો સમય બચશે. હાલ આ રસ્‍તો જર્જરિત અવસ્‍થામાં હોવાથી વાહનચાલકોને મુશ્‍કેલી થઇ રહી છે.
2/6
સૌરાષ્‍ટ્રમાં છેલ્લા પાંચ-સાત વર્ષથી સાર્વત્રિક વિકાસ થયો છે જેના કારણે રાજકોટ-અમદાવાદ હાઇવે પર ટ્રાફિકની સમસ્‍યા અને અકસ્‍માતના બનાવો વધી ગયા હતા. જેથી આ માર્ગને ચારમાંથી છ માર્ગીય કરવાની જરૂરિયાત વધી ગઇ હતી. હવે બન્ને સરકાર દ્વારા સૌરાષ્‍ટ્રના આ મુખ્‍ય રસ્‍તાને સિક્‍સલેન કરવા હકારાત્‍મક કામ થઇ રહ્યું છે.
સૌરાષ્‍ટ્રમાં છેલ્લા પાંચ-સાત વર્ષથી સાર્વત્રિક વિકાસ થયો છે જેના કારણે રાજકોટ-અમદાવાદ હાઇવે પર ટ્રાફિકની સમસ્‍યા અને અકસ્‍માતના બનાવો વધી ગયા હતા. જેથી આ માર્ગને ચારમાંથી છ માર્ગીય કરવાની જરૂરિયાત વધી ગઇ હતી. હવે બન્ને સરકાર દ્વારા સૌરાષ્‍ટ્રના આ મુખ્‍ય રસ્‍તાને સિક્‍સલેન કરવા હકારાત્‍મક કામ થઇ રહ્યું છે.
3/6
રાજકોટ-અમદાવાદ હાઇવે સિક્‍સલેન બનાવા માટે કેન્‍દ્ર સરકારે સૈધ્‍ધાંતિક મંજૂરી આપી છે. હવે રાજય સરકાર આ માર્ગ માટે બજેટની જોગવાઇ કરી કામગીરી ચાલુ કરશે. આ માર્ગ સિકસલેન બનવાથી ટ્રાફિક સમસ્‍યા હલ થશે. છેલ્લા છ વર્ષથી રાજકોટ-અમદાવાદ હાઇવે ચાર માર્ગીયમાંથી સિકસલેન કરવાનો પ્રશ્ન કેન્‍દ્ર સરકાર પાસે પડતર હતો, ત્‍યારે હવે સરકારે છ માર્ગીય બનાવવા માટે લીલીઝંડી આપી હોવાનું ગુજરાતના માર્ગ અને મકાન મંત્રી નિતિનભાઇ પટેલે જણાવ્‍યું છે. રાજ્‍ય સરકાર વહેલી તકે આ રસ્‍તાને પહોળો કરવા કામ શરૂ કરશે.
રાજકોટ-અમદાવાદ હાઇવે સિક્‍સલેન બનાવા માટે કેન્‍દ્ર સરકારે સૈધ્‍ધાંતિક મંજૂરી આપી છે. હવે રાજય સરકાર આ માર્ગ માટે બજેટની જોગવાઇ કરી કામગીરી ચાલુ કરશે. આ માર્ગ સિકસલેન બનવાથી ટ્રાફિક સમસ્‍યા હલ થશે. છેલ્લા છ વર્ષથી રાજકોટ-અમદાવાદ હાઇવે ચાર માર્ગીયમાંથી સિકસલેન કરવાનો પ્રશ્ન કેન્‍દ્ર સરકાર પાસે પડતર હતો, ત્‍યારે હવે સરકારે છ માર્ગીય બનાવવા માટે લીલીઝંડી આપી હોવાનું ગુજરાતના માર્ગ અને મકાન મંત્રી નિતિનભાઇ પટેલે જણાવ્‍યું છે. રાજ્‍ય સરકાર વહેલી તકે આ રસ્‍તાને પહોળો કરવા કામ શરૂ કરશે.
4/6
રાજકોટ-અમદાવાદ હાઇવે હવે સિકસલેન બનશે, અમદાવાદને સૌરાષ્‍ટ્ર-કચ્‍છને જોડતા મુખ્‍ય હાઇવેનું સરખેજ-ચાંગોદર સુધી ૧૮.૪૨ કિ.મી.નું કામ પૂર્ણ, સૌરાષ્‍ટ્રના વાહનચાલકો પાણીના રેલાની માફક વાહન ચલાવીને આસાનીથી અમદાવાદ પહોંચી શકશે, સૈધ્‍ધાંતિક મંજુરી મળી હતી.
રાજકોટ-અમદાવાદ હાઇવે હવે સિકસલેન બનશે, અમદાવાદને સૌરાષ્‍ટ્ર-કચ્‍છને જોડતા મુખ્‍ય હાઇવેનું સરખેજ-ચાંગોદર સુધી ૧૮.૪૨ કિ.મી.નું કામ પૂર્ણ, સૌરાષ્‍ટ્રના વાહનચાલકો પાણીના રેલાની માફક વાહન ચલાવીને આસાનીથી અમદાવાદ પહોંચી શકશે, સૈધ્‍ધાંતિક મંજુરી મળી હતી.
5/6
અમદાવાદથી સૌરાષ્‍ટ્રને જોડતો અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે આવનારા દિવસોમાં સંપૂર્ણ સિક્‍સલેન થઇ જશે તેવી જાહેરાત માર્ગ અને મકાનમંત્રી નીતિન પટેલે ગયા વર્ષે વિધાનસભામાં કરી કરી હતી. માર્ગ અને મકાન વિભાગની અંદાજપત્રીય માગણી પરની ચર્ચાના પ્રત્‍યુતરમાં નીતિન પટેલે જણાવ્‍યું હતુ કે, અમદાવાદ-સરખેજ ચાંગોદરદ સેક્‍ટરમાં કુલ ૧૮.૪૨ કિ.મી. લંબાઇમાં સિક્‍સ લેનની કામગીરી પૂર્ણ થઇ છે અમદાવાદ-બગોદરા-બામણબોર-રાજકોટની સમગ્ર લંબાઇને સિક્‍સ લેન બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી મળતા સૌરાષ્‍ટ્ર-કચ્‍છ તરફના વાહન વ્‍યવહારને વધુ સગવડતા મળશે.
અમદાવાદથી સૌરાષ્‍ટ્રને જોડતો અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે આવનારા દિવસોમાં સંપૂર્ણ સિક્‍સલેન થઇ જશે તેવી જાહેરાત માર્ગ અને મકાનમંત્રી નીતિન પટેલે ગયા વર્ષે વિધાનસભામાં કરી કરી હતી. માર્ગ અને મકાન વિભાગની અંદાજપત્રીય માગણી પરની ચર્ચાના પ્રત્‍યુતરમાં નીતિન પટેલે જણાવ્‍યું હતુ કે, અમદાવાદ-સરખેજ ચાંગોદરદ સેક્‍ટરમાં કુલ ૧૮.૪૨ કિ.મી. લંબાઇમાં સિક્‍સ લેનની કામગીરી પૂર્ણ થઇ છે અમદાવાદ-બગોદરા-બામણબોર-રાજકોટની સમગ્ર લંબાઇને સિક્‍સ લેન બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી મળતા સૌરાષ્‍ટ્ર-કચ્‍છ તરફના વાહન વ્‍યવહારને વધુ સગવડતા મળશે.
6/6
અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ વચ્‍ચે સીકસ લાઇન રોડને રાજય સરકારે સૈધ્‍ધાંતિક મંજૂરી બાદ હવે રાજય સરકારે મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ માટે રૂપિયા ૩૪૮૮ કરોડનો ખર્ચ કરવામાં આવશે. રાજકોટ-અમદાવાદની વચ્ચે 201 કી.મી લંબાઈ ધરાવતા રોડની મંજૂરી કેન્દ્ર સરકાર દ્રારા આપવામાં આવી.
અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ વચ્‍ચે સીકસ લાઇન રોડને રાજય સરકારે સૈધ્‍ધાંતિક મંજૂરી બાદ હવે રાજય સરકારે મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ માટે રૂપિયા ૩૪૮૮ કરોડનો ખર્ચ કરવામાં આવશે. રાજકોટ-અમદાવાદની વચ્ચે 201 કી.મી લંબાઈ ધરાવતા રોડની મંજૂરી કેન્દ્ર સરકાર દ્રારા આપવામાં આવી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વરસાદની આગાહીને પગલે સાબરમતી રિવરફ્રન્ટ-કાંકરિયા લેક ખાતે જયા-પાર્વતી વ્રત માટે આયોજિત વિશેષ રાત્રિ આયોજન મોકૂફ
વરસાદની આગાહીને પગલે સાબરમતી રિવરફ્રન્ટ-કાંકરિયા લેક ખાતે જયા-પાર્વતી વ્રત માટે આયોજિત વિશેષ રાત્રિ આયોજન મોકૂફ
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી
Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ
Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર
Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર
Embed widget