શોધખોળ કરો
અમદાવાદ: આંબાવાડીમાં જૂથ અથડામણ, વાહનોમાં તોડફોડ અને આગચંપી, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા
1/5

મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનાને પગલે આ વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અપિલ કરી છે.
2/5

ટોળાનો ગુસ્સો એટલો બધો હતો કે પોલીસ અને આગ બુઝાવવા આવેલી ફાયરબ્રિગેડની ટીમ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં ફાયરબ્રિગેડનો એક જવાન ઘાયલ થયો હતો. ટોળાને વિખેરવા પોલીસને 3 જેટલા ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા.
Published at : 17 Apr 2018 07:39 AM (IST)
Tags :
AhmedabadView More























