શોધખોળ કરો
કથીરિયા હજુ જેલમાં છે ત્યાં ‘પાસ’ના વધુ એક ટોચના નેતાની ધરપકડ, જાણ ક્યા કેસમાં કરાયા જેલભેગા?
1/4

પાટીદાર આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, સરકારના દબાણથી બેઠક શરૂ થઈ હતી ત્યારે જ લાઈટ બંધ કરી દેવાઈ હતી કે જેથી બેઠક ના મળે. બીજી તરફ હોટલના માલિકે દાવો કર્યો હતો કે, પાટીદાર આગેવાનોએ સમાજના ગેટ ટુગેધરના નામે બેઠક બોલાવી હતી. એ છતાં તેમણે રાજકીય ચર્ચા ચાલુ રાખી હતી ને પછી દાદાગીરી કરી હતી.
2/4

રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર અલ્પેશ કથિરીયાને છોડાવવા માટે સોલા ખાતે એક હોટલમાં સોમવારે એક બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન હોટલના માલિકે વચ્ચે જ લાઈટ બંધ કરી દેતાં ભારે વિખવાદ થયો હતો. આ વિખવાદમાં બાંભણીયા કેન્દ્રસ્થાને હતા.
Published at : 20 Nov 2018 10:48 AM (IST)
View More





















